Tuesday, September 16, 2025
Uam No. GJ32E0006963

મોરબી બાયપાસ નજીક વળાંક પર જ મોત સમાન જીવના જોખમરૂપ ખુલ્લી ભૂગર્ભ કુંડી!!

મોરબી : મોરબી બાયપાસ ઉપર પાસે પુલ બનાવવામાં આવ્યો છે. આ પુલના છેડે આવેલા વળાંકની વચ્ચોવચ મસમોટો ખાડો પડી ગયો છે. તેમજ રોડની વચ્ચોવચ્ચ ભૂગર્ભની કુંડીઓ જોખમકારક રીતે ખુલ્લી મૂકી દેવામાં...

મોરબીના પ્રવેશદ્વાર સમા ઉમિયા સર્કલ પાસેના માર્ગને ખોદી નંખાતા મુશ્કેલી

અવરજવર માટે સિંગલ પટ્ટીનો માર્ગ જ બચ્યો મોરબી : મોરબીના પ્રવેશદ્વાર સમા ઉમિયા સર્કલ પાસેના માર્ગને ખોદી નાખવામાં આવ્યો છે. રોડ બનાવવા માટે આ રોડને બન્ને તરફ ખોદી નંખાતા અવરજવર માટે સિંગલ...

મોરબીમાં અંગત માથાકૂટ બાબતે પિતા-પુત્ર ઉપર હુમલો

વેવાઈ પક્ષના ત્રણ શખ્સો સામે હુમલો કર્યાની એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ મોરબી : મોરબીમાં પુત્રવધુના અન્ય જગ્યાએ લગ્ન કરવાની ના પાડવા મામલે પિતા-પુત્ર ઉપર વેવાઈ પક્ષના ત્રણ શખ્સોએ હુમલો કર્યાની એ ડિવિઝન...

મોરબી: ક્રોમા સિરામીક દ્વારા વૃક્ષારોપણ : 150 થી વધુ વૃક્ષો વાવ્યા

(રાધેશ બુધ્ધભટ્ટી) : મોરબીના ક્રોમા સિરામીક ગ્રુપના સભ્યો દ્વારા લખધીરપુર રોડ તેમના કારખાના સામેજ આવેલ ખરાબાની જગ્યા પર મંજૂરી મેળવી 150 થી વધુ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ લક્ષી સંદેશ આપ્યો છે....

રાજકોટ-મોરબી રોડ પર ટ્રકે બાઇકને હડફેટે લેતા બે વેવાઈના કરૂણ મોત

ટંકારા : રાજકોટ-મોરબી રોડ પર ટંકારા તાલુકાના છત્તર ગામ પાસે આજે સવારે ટ્રકે બાઇકને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બાઈક પર સવાર બે વેવાઈઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આજે સવારે...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભક્તિનગર સર્કેલ બ્રિજ થી શ્રી ભગવાન પરશુરામ બ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ...

મોરબી મધ્યે થી પસાર થતો હાઇવે જે માળીયા થી મોરબી ટંકારા થઈ રાજકોટ જતો હોઇ, જે હાલ માં મોરબી શહેર ની વચ્ચે આવી જતાં...

મોરબીના ટીંબડીના સર્વે નં. ૬ના ગેરકાયદે બાંધકામ અંગે ફરીવાર કલેક્ટરને અરજી

વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે કલેકટર સાહબેશ્રી ટીંબડીના સર્વે નં. ૬ માટે અમોએ કલકેટરમાં તા. ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ પહેલી અરજી કરેલી છે. રેવન્યુ...

મહાપાલિકાએ લેખિત ખાતરી આપતા મહેન્દ્રનગર ચોકડીએ ચક્કાજામ હટ્યો

મોરબી : મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ પાણી પ્રશ્ને થયેલ ચક્કાજામ અંદાજે દોઢેક કલાક ચાલ્યું હતું. ત્યારબાદ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવામાં આવતા અંતે...

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...