મોરબી રાજપૂત સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું ઘરે જ શિલ્ડ આપી સન્માન કરશે
મોરબી: રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે જુલાઈના છેલ્લા રવિવારે સરસ્વતી સન્માન સમારોહ યોજાય છે જોકે કોરોના મહામારીને પગલે ચાલુ વર્ષે જાહેર સમારોહ યોજાશે નહિ જોકે વિદ્યાર્થીઓના ઘરે જઈને શિલ્ડ અને પ્રમાણપત્ર...
મોરબીના મયુર પુલ નીચેથી યુવાનનો મૃતદેહ મળ્યો: ઓળખ ખુલી
ચાર દિવસ પહેલા પુલ પરથી છલાગ લગાવી હોવાનું પ્રાથમિક તારણ
મોરબી : મોરબીમાં ચાર દિવસથી ગુમ યુવાનની પુલ નીચે નદીમાંથી લાશ મળી આવી હતી.જોકે ચાર દિવસ પહેલા પુલ પરથી છલાગ લગાવી હોવાનું...
વાંકાનેરમાં વર્લી ફીચરનો જુગાર રમાડતો એક શખ્સ પકડાયો
વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ દ્વારા વાંકાનેર શહેરમાં નવાપરા પંચાસર રોડ પર વિધાતા પોટરી પાસે હર્ષદભાઇ ભરતભાઇ દેગામા (ઉ.વ.૨૭, ધંધો મજુરી) એ ગેરકાયદે રીતે નશીબ આધારીત વર્લી ફીચરના આંક લખી જાહેરમાં...
મોરબી : શનાળા રોડ પર એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પડતા વૃદ્ધનું મૃત્યુ
મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર જીઆઇડીસીની સામેના ભાગે આવેલ શુભ હોટલની પાછળ રામેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા એક વૃદ્ધ આજે સવારે ત્રીજા માળેથી નીચે પડતા તેઓનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળેલ છે....
રાજકોટ ટ્રાફિક પોલીસનો છબરડો: રાજકોટના બાઇકચાલકનો મેમો મોરબીના કારચાલકને આપ્યો !!
મોરબી : વૈશ્વિક મહામારી કોરોના વાયરસને પગલે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરવામાં આવ્યા હતા. ત્યારે લોકડાઉનનું પાલન કરાવવા માટે ટ્રાફિક જવાનો પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. હવે જયારે અનલોક દરમિયાન...












