Monday, September 15, 2025
Uam No. GJ32E0006963

મોરબી : પૃથ્વીરાજ એપાર્ટમેન્ટના રહેવાસીઓ દ્વારા ગંદકીનો નિકાલ કરવા રજુઆત

મોરબી : મોરબીમાં સાવસાર પ્લોટ ખાતે લોહાણા બોર્ડિંગની પાછળ આવેલા પૃથ્વીરાજ એપાર્ટમેન્ટના રહેવાસીઓએ લોહાણા બોર્ડિંગની આસપાસ અને અગાસી ઉપરથી ભંગાર અને કચરાનો નિકાલ કરવા નગરપાલિકાના હેલ્થ ઓફિસરને રજૂઆત કરેલ છે. આ લેખિત...

માળીયા (મી.) : તરઘડીમાં યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના તરઘડી ગામમાં રહેતી એક યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની મળતી માહિતી અનુસાર માળીયા (મી.) તાલુકાના તરઘડી ગામમાં રહેતા...

મોરબી જિલ્લામાં બુધવારે લેવાયેલા 55 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યો

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે તા.17ના રોજ વિવિધ સરકારી હોસ્પિટલોમાંથી કોરોના ટેસ્ટ માટે 55 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ તમામ 55 સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ જાહેર કરવામાં આવ્યા છે. જે રાહતના...

મોરબી : ગોકુલનગર વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોટ લાગતા યુવકનું મોત

મોરબી : મોરબીના શનાળા ગામ પાસે આવેલા ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક યુવકને આજે વહેલી સવારે ઇલેક્ટ્રિક શોટ લાગતા તેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબીના રાજકોટ...

મોરબીના રવાપર ઘુનડા રોડ પર માધવ ગૌશાળામાં રહેલા કડબના જથ્થામાં આગ ની ઘટના

ફાયર બ્રિગ્રેડ વિભાગે ઘટનાસ્થળે દોડી જઈને આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ માધવ ગૌશાળામાં રહેલા કડબના જથ્થામાં આજે બપોરના સમયે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...

નવા નાગડવાસ ગામે બંધ મકાનમાંથી 2 તોલા સોના અને રોકડની ચોરી

મોરબી : મોરબી તાલુકાના નવા નાગડવાસ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 તોલા સોનું અને રોકડની ચોરીને અંજામ અપાયો હોવાનો બનાવ સામે...

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...