Friday, April 24, 2026
Uam No. GJ32E0006963

મોરબીમાં મચ્છુમાતાના મંદિરે ધાર્મિક પરંપરાઓ સાદાઈથી સંપન્ન કરાઈ

મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો રદ કરી ધજા ચડાવવાની વિધિ સંપન્ન કરાઈ મોરબી : અષાઢીબીજ નિમિત્તે વર્ષોથી મોરબીના મહેન્દ્રપરા વિસ્તારના મચ્છુમાતાના મંદિરેથી નીકળતી ભવ્ય શોભાયાત્રા આ વર્ષે કોરોના મહામારીને કારણે મુલત્વી રખાઈ હતી. જો...

મોરબી તાલુકા સેવા સદનની અંદર ગંદકીના થર જામ્યા !!

સેવા સદન બહાર દેખાવ પૂરતી સફાઈની કામગીરી અને અંદર ગંદકીના થર જામ્યા મોરબી : કોરના કહેર વચ્ચે સરકારી તંત્ર અને સરકાર સ્વચ્છતા ઉપર ખૂબ જ બહાર મૂકી રહી છે. પણ મોરબીમાં દિવા...

મોરબીમાં 15 દિવસમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 500ને ઇ-મેમો અપાયો

માસ્ક પહેર્યા વગર જાહેરમાં નીકળવા મામલે દરરોજ 100 જેટલા દંડાતા લોકો મોરબી : મોરબીમાં લોકડાઉનના આશરે અઢી માસના સમયગાળા બાદ છેલ્લા 15 દિવસથી ટ્રાફિક નિયમોના ભંગ કરતા વાહનચાલકોને ઇ-ચલણ આપવાની કામગીરી હાથ...

મોરબી બાયપાસ નજીક વળાંક પર જ મોત સમાન જીવના જોખમરૂપ ખુલ્લી ભૂગર્ભ કુંડી!!

મોરબી : મોરબી બાયપાસ ઉપર પાસે પુલ બનાવવામાં આવ્યો છે. આ પુલના છેડે આવેલા વળાંકની વચ્ચોવચ મસમોટો ખાડો પડી ગયો છે. તેમજ રોડની વચ્ચોવચ્ચ ભૂગર્ભની કુંડીઓ જોખમકારક રીતે ખુલ્લી મૂકી દેવામાં...

મોરબીના પ્રવેશદ્વાર સમા ઉમિયા સર્કલ પાસેના માર્ગને ખોદી નંખાતા મુશ્કેલી

અવરજવર માટે સિંગલ પટ્ટીનો માર્ગ જ બચ્યો મોરબી : મોરબીના પ્રવેશદ્વાર સમા ઉમિયા સર્કલ પાસેના માર્ગને ખોદી નાખવામાં આવ્યો છે. રોડ બનાવવા માટે આ રોડને બન્ને તરફ ખોદી નંખાતા અવરજવર માટે સિંગલ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe