Monday, September 15, 2025
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લામાં જાહેરનામા ભંગના વધુ 16 કેસોમાં 20 લોકો સામે ગુનો નોંધાયો

મોરબી : હાલમાં અનલોક-1 દરમિયાન સરકાર દ્વારા મોટાભાગની છૂટછાટો આપવામાં આવી છે. પરંતુ છૂટછાટો શરતોને આધીન છે. તેમજ અમુક નિયમોનો અમલ કરવો ફરજીયાત છે. જેમાં રાતના 9 થી સવારના 5 વાગ્યા...

વાંકાનેરમાંથી પ્રોહીબીશનના કેસમાં છેલ્લા આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

વાંકાનેર : સુરેન્દ્રનગર જીલ્લાના નાની મોલડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના કેસમાં છેલ્લા આઠ માસથી નાસતા-ફરતા આરોપીને દારુ પીધેલી હાલતમાં સ્કોડા ગાડી સાથે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી નાસતા-ફરતા સ્કવોડ રાજકોટ રેન્જની...

વાંકાનેરમાં ધમલપર ગામે પાર્ક કરેલા એક્ટિવાની ચોરી

વાંકાનેર : વાંકાનેરના ધમલપર ગામે પાર્ક કરેલા એક્ટિવાની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના વીશીપરા વિસ્તારમાં રહેતા રાહુલભાઇ સુરેશભાઇ ધરોડીયા પ્રજાપતિ...

અમરાપરમાં માટીનું ડબલું માથે પડતા કુવામાં કામ કરતી યુવતીનું મૃત્યુ

મોરબી : મોરબી તાલુકાના અમરાપર (નાગલપર) ગામમાં કુવામાં કામ કરતી વખતે માટીનું ડબલું પડતા માળીયા (મી.) તાલુકાના રાજપર કુંતાસી ગામમાં રહેતી યુવતીનું મૃત્યુ થયું હતું. માળીયા (મી.) તાલુકાના રાજપર કુંતાસી ગામમાં રહેતા...

વાંકાનેરમાં કોરોના પોઝિટિવ કેસ બાદ કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરવાની ગતિવિધિ શરુ

તંત્રના તમામ વિભાગો બસ સ્ટેન્ડ સામે આવેલા આરોગ્યનગર ખાતે દોડી ગયા : સંક્રમિત વૃદ્ધની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી હજુ બહાર આવી નથી વાંકાનેર : શહેરમાં કોરોનાનો કેસ નોંધાતા આરોગ્ય સહિતનું તંત્ર દોડતું થયું...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...

નવા નાગડવાસ ગામે બંધ મકાનમાંથી 2 તોલા સોના અને રોકડની ચોરી

મોરબી : મોરબી તાલુકાના નવા નાગડવાસ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 તોલા સોનું અને રોકડની ચોરીને અંજામ અપાયો હોવાનો બનાવ સામે...

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...