Monday, September 15, 2025
Uam No. GJ32E0006963

અમદાવાદમાં ભયંકર મહામારી વચ્ચે ફરજ નિભાવતા મોરબીના વતની ડો. રોનિત લવા

મોરબી : હાલમાં કોરોના વાઈરસ એ કાળો કહેર વર્તાવ્યો છે. દિવસે ને દિવસે કોરોનાના કેસ વધી રહયા છે ત્યારે કોરોનાના કહેર વચ્ચે એક પેરા મેડીકલના સ્ટાફની રૂએ કોરોના વોરીયર્સ જીવના જોખમે...

મોરબી: રામધન આશ્રમના કથાકાર રતનબેનના સ્વ.દાદીમાની પુણ્યતિથિની અનોખી ઉજવણી

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: રામધન આશ્રમના કથાકાર રતનબેનના દાદીમા સ્વ. બચીબેન ગોકળભાઇની પાંચમી પુણ્યતિથિની અનોખી ઉજવણી કરવામાં આવેલ હતી મોરબી: રામધન આશ્રમના કથાકાર રતનબેનના દાદીમા સ્વ. બચીબેન ગોકળભાઇની પાંચમી પુણ્યતિથિની અનોખી ઉજવણી...

વાંકાનેરમાં ખેરવા ગામે યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદ રહેતો યુવક મામાનો ઘરે આવ્યો હતો, અહીં શંકાસ્પદ લક્ષણો જણાતા લેવાયું હતું સેમ્પલ વાંકાનેર : વાંકાનેરના ખેરવા ગામે એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ યુવક હાલ...

માળીયા (મી.) પોલીસ દ્વારા જીઆરડી-એસઆરડી સહિત 102 ઉમેદવારોની ભરતી કરાશે

માળીયા (મી.) : હાલ કોરોના વાયરસ અને લોકડાઉનને ધ્યાનમાં રાખી માળીયા પોલીસ દ્વારા જીઆરડી-એસઆરડી અને મહિલા જીઆરડીની 102 ઉમેદવારની ભરતી કરવામાં આવનાર છે. માળીયા પોલીસના એએસઆઇ વી. વી. હુંબલના જણાવ્યા અનુસાર માળિયા...

મોરબી : ગઈકાલે મંગળવારે લેવાયેલા 60 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે મંગળવારે નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસ સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ સાત કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી હાલ બે સારવાર હેઠળ છે અને એકનું મૃત્યુ નીપજ્યું...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ટંકારા: મા આશાપુરા યુવક મંડળ વિરવાવ દ્વારા પદયાત્રીઓ માટે શિકારપુર પાટીયા પાસે સેવા કેમ્પનું...

ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ 'પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા'નું...

ટંકારામાં રાજ સિનેમા વાળા બિલ્ડીંગની પારાપેટ ધરાશાયી

ટંકારા : ટંકારામાં રાજ સિનેમા વાળુ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોય ગત રાત્રીના પારાપેટ પડી ગઈ હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી. ઉલ્લેખનીય છે...

નવા નાગડવાસ ગામે બંધ મકાનમાંથી 2 તોલા સોના અને રોકડની ચોરી

મોરબી : મોરબી તાલુકાના નવા નાગડવાસ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 તોલા સોનું અને રોકડની ચોરીને અંજામ અપાયો હોવાનો બનાવ સામે...

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...