મોરબી : રાત્રીના 9 વાગ્યા બાદ વોકિંગ કરવા અને ટહેલવા નીકળેલા ૯ લોકોની અટકાયત
મોરબી : હાલમાં અનલોક-1 દરમિયાન સરકાર દ્વારા મોટાભાગની છૂટછાટો આપવામાં આવી છે. પરંતુ છૂટછાટો શરતોને આધીન છે. તેમજ અમુક નિયમોનો અમલ કરવો ફરજીયાત છે. જેમાં રાતના 9 થી સવારના 5 વાગ્યા...
વાંકાનેર : ઘીયાવાડ ગામે વાડીએ લગાવેલી વીજળીના તારની વાડથી વૃદ્ધનું મોત
જોખમી ઇલેક્ટ્રીક કરંટવાળી વાડ કરનાર સામે ગુનો નોંધાયો
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ધીયાવડ ગામે વાડીએ તારની વાડમાં મુકેલા ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આથી, આ જોખમી ઇલેક્ટ્રીક શોર્ટ મુકનાર શખ્સ...
મોરબી જિલ્લામાં લોકડાઉન ભંગના કુલ 4940 જેટલા કેસો નોંધાયા, પોલીસ અને કોર્ટનું ભારણ વધશે
પોલીસ દ્વારા લોકડાઉન દરમિયાન અલગ અલગ કેસો હેઠળ કાર્યવાહી : કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવા, સમન્સ, મુદત સહિતની કામગીરીનો બોજ વધશે
મોરબી : કોરોના વાયરસથી બચવા માટે ગત તા. 21 માર્ચથી લોકડાઉન લાગુ...
ટંકારા: નસીતપરમાં જુદા-જુદા સ્થળોએ જુગાર રમતા નવ શખ્સો ઝબ્બે
ટંકારા : ટંકારા પોલીસ દ્વારા ટંકારા તાલુકાના નસીતપર ગામમાં અલગ-અલગ સ્થળોએ જાહેરમાં જુગાર રમતા કુલ નવ શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. તેમજ પોલીસે આરોપીઓની અટકાયત કરી હતી.
ગઈકાલે તા. 16ના રોજ નસીતપર...
મોરબી મામલતદાર કચેરીએ વિવિધ પ્રમાણપત્ર કઢાવવા વિદ્યાર્થીઓ અને વાલીઓનો ધસારો
ભીડને કારણે સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ, યોગ્ય વ્યવસ્થા ગોઠવી જરૂરી : એજન્ટો ફોર્મ ભરવાના વધુ પૈસા લેતાં હોવાની રાવ
મોરબી : બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થઈ ગયા છે ત્યારે હવે મોરબીમાં આવક, જાતિના...