મોરબી: શાસન – પ્રશાસનનો કાન આમળતા ક્ષત્રિય અગ્રણી જયદેવસિંહ જાડેજા
મોરબી : હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે એક તરફ સેવાભાવીઓ સ્વૈચ્છીક રૂપે મદદ માટે એક બાદ એક આગળ આવતા જોવા મળી રહ્યા હોય તારે સમાજના કહેવાતા જે તે પક્ષના...
મોરબી ફોટોગ્રાફર એસો. દ્વારા કાલે રવિવારે વિદ્યાર્થી સન્માન સમારોહ તથા ફેમેલી ફંકશન
(ચંદ્રેશ ઓધવિયા દ્વારા) મોરબી : મોરબી ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા આવતી કાલે રવિવારે ફેમેલી ફંકશન અને વિદ્યાર્થી સન્માન સંભારભનું આયોજન કરવામાં આવ્યુ છે. જે એસોસિયેશન છેલ્લા 4 વર્ષથી કાર્યરત છે. 5માં વર્ષમાં...
અનુસુચિત જાતિ સાથે થયેલા અન્યાય મુદ્દે SSD દ્વારા મામલતદારને આવેદન
વાંકાનેર, હળવદ, ટંકારા : સ્વયમ્ સૈનિક દળ (SSD) દ્વારા વાંકાનેર, હળવદ તથા ટંકારા મામલતદારને અનુસુચિત જાતિ પર થયેલા અન્યાય મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સરદાર સરોવર ડેમ નર્મદા જિલ્લામા સરદાર પ્રતિમા...
મચ્છું-2 ડેમની પાણી સપાટી 0.23 ફૂટ વધી : ડેમ 74.70 ટકા જેટલો ભરાયો
મચ્છું-1 ડેમ 77 ટકા ભરાયો : મચ્છું-3 ડેમ 80 ટકા ભરાયો અને પાણીની વધુ આવકને પગલે બે દરવાજા ખોલાયા
મોરબી : આજે સમગ્ર મોરબી પંથકની જીવાદોરી સમાન મચ્છું-2 ડેમમાં આજના વરસાદને લીધે...
વાંકાનેર: એકતા ગ્રુપ દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા આર્યુવૈદિક ઉકાળાનું વિતરણ
શહેરના જીનપરા ચોક ખાતે વિશ્વકર્મા મંદિર પાસે શહેરના એકતા ગ્રુપ દ્વારા સવારના સાત ઘી સાડા આઠ સુધી કોરોના સામે રક્ષણ આપે તેવા આર્યુવૈદિક ઉકાળા નું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
ઈશ્વરભાઈ દોશી...


















