Sunday, September 14, 2025
Uam No. GJ32E0006963

ટંકારામાં બારીનો કાચ પેટમાં ઘુસાડી સિક્યોરિટી ગાર્ડનો આપઘાત

પ્રાથમિક તપાસમાં વતન જવા માટે ચિંતામાં રહેતા હોવાનું કારણ ખુલ્યું ટંકારા : ટંકારાના ખિજડીયા રોડ ઉપર આવેલ ફેક્ટરીના સિક્યોરિટી ગાર્ડએ બારીના કાચથી પેટમા ઈજા કરી આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. બે દિવસથી...

મોરબીના ત્રાજપર રોડ પર અકસ્માતમાં યુવાન ગંભીર

(રિપોર્ટ: સંજય અમદાવાદી) મોરબી: મોરબીના ત્રાજપર રોડ પર એક બાઇક ચાલકની હડફેટે આવી જતા યુવાન ઢળી પડ્યો હતો અને ગંભીર રૂપથી ઇજાગ્રસ્ત થતા લોકોના ટોળાં એકત્રિત થયા હતા જોકે તાત્કાલિક 108...

મોરબીના ધરમપુર ગામના સરપંચ સહીત સાત સભ્યોને ગૌચર દબાણ મામલે ડીડીઓ દ્વારા હોદા પરથી...

મોરબીના ધરમપુર ગામે ગૌચરમાં દબાણ મામલે મળેલી ફરિયાદ બાદ તપાસ ચલાવતા દબાણો મામલે કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી હોય છતાં કોઈ કાર્યવાહી ના કરાતા ડીડીઓ દ્વારા સરપંચ અને સાત સભ્યોને હોદા પરથી...

મોરબી : અણીયારી, ગાળા, સાદુળકા અને રાસંગપરમાં બ્રિજેશ મેરજાને પ્રવેશ પ્રતિબંધના લાગ્યા બેનર

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપ્યા બાદ ભાજપમાં પ્રવેશ કરવાની હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી આમ છતાં બ્રિજેશ મેરજાના ભાજપમાં સંભવિત પ્રવેશને ધ્યાને લઈને પૂર્વ ધારાસભ્યના સમર્થકો મેદાને આવ્યા...

મોરબીમાં લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

મોરબી પંથકમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને વાલીપણામાંથી અપહરણ કરી લઇ જઈને એક સખ્શે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબી પથંકમાં...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...