Sunday, September 14, 2025
Uam No. GJ32E0006963

મોરબી: રવાપરના મૃતક પોઝિટિવ દર્દીના પત્ની-પુત્ર અને બે સહ બેંકકર્મીઓના સેમ્પલ લેવાયા

મોરબીમાં દાખલ અન્ય એક શંકાસ્પદ દર્દીનું પણ સેમ્પલ લેવાયું : રિપોર્ટની જોવાતી રાહ મોરબી : શહેરના રવાપર રોડ સ્થિત શુભ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા બેંકકર્મી હેમાંગભાઈ રજનીભાઈ વજરીયાનું કોરોનાની સારવાર દરમ્યાન રાજકોટ ખાતે...

મોરબીના ખરાબ રોડની દયનીય સ્થિતિ સુધારવા સામાજિક કાર્યકરોની રજૂઆત

મોરબી : મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીગ્નેશભાઇ પંડયા અને જગદીશભાઇ બાંભણીયાએ મોરબીના તમામ રોડની દયનીય સ્થિતી અંગે જિલ્લા કલેક્ટર તથા નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરેલ છે. આ રજૂઆત અનુસાર મોરબીના...

રાજકોટની ઘટના બાદ મોરબી જીલ્લામાં તંત્ર જાગ્યું, બ્રીજના સર્વેની કામગીરી હાથ ધરાઈ

રાજકોટના આજી ડેમની દીવાલ તૂટી પડતા બે યુવાનના મોત થયા બાદ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આ ઘટનામાંથી બોઘપાઠ લઈને મોરબીમાં બ્રીજના સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે મોરબી માર્ગ...

મોરબી : કુવામાં ખાબકેલી ગાયને રેસ્ક્યુ ઓપરેશન કરી બચાવી લેવાઈ

મોરબીના સામાકાઠે આવેલ ગુરુકૃપા હોટલ પાછળ કુવામાં ગાય પડી ગઈ હોવાની જાણ સ્થાનિકોને થતા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી અને બાદમાં ફાયરની ટીમને જાણ કરતા ફાયર ટીમ દોડી ગઈ હતી અને...

વાંકાનેરના કાશીયાગાળામાં જુગાર રમતા ત્રણ ઝડપાયા, સાત ફરાર

રોકડ રૂ. 32,890 સહીત કિ.રૂ. 2,20,890નો મુદ્દામાલ કબ્જે વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાશીયાગાળા ગામની પ્રાથમીક સ્કુલ પાછળ જાહેરમાં જુગાર રમતા રોકડ રૂ. 32,890 તથા મુદામાલ કિ.રૂ. 1,77,000 એમ મળી કુલ કિ.રૂ. 2,20,890...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...