Saturday, September 13, 2025
Uam No. GJ32E0006963

વાંકાનેરના સીટી સ્ટેશન રોડ પર જુગાર રમતા ત્રણ ઝડપાયા, ત્રણ ફરાર

વાંકાનેર સીટી પોલીસ ટીમ આજે પેટ્રોલિંગમાં હોય દરમિયાન સીટી સ્ટેશન રોડ પરથી જુગાર રમતા ત્રણને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે જયારે ત્રણ ઈસમો નાસી ગયા છે  વાંકાનેર સીટી પોલીસ ટીમને...

મોરબી જીલ્લામાં ચાર નવા પીએસઆઈની નિમણુક

રાજ્યમાં પીએસઆઈનીબદલી કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લાના બે પીએસઆઈની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે તો નવા ચાર પીએસઆઈની નિમણૂક પણ કરવામાં આવી છે મોરબી જિલ્લાના maliya પોલીસ મથકમાં ફરજ બજાવતા...

મોરબી સબ જેલ અધિક્ષક તથા કર્મચારીઓ દ્વારા આરોગ્ય અધિકારીઓનું સન્માન

લોકડાઉન દરમ્યાન આરોગ્ય તંત્ર દ્વારા મોરબી સબ જેલમાં સ્ટાફ તથા કેદીઓની સઘન આરોગ્ય ચકાસણી કરી માસ્ક વિતરણ પણ થયું હતું   મોરબી : અધિક પોલીસ મહાનિર્દેશક જેલ તથા સુધારાત્મક વહીવટ વિભાગની સૂચના અન્વયે...

મોરબી : ક્વોરોન્ટાઇનથી બચવા શુભ પેલેસ એપાર્ટમેન્ટમાંથી અમુક લોકો નાસી ગાયાની ચર્ચા

પોલીસે ફરિયાદ નોંધવાની જાહેર ચેતવણી આપી મોરબી : મોરબીના રવાપર ગામે શુભ પેલેસ એપાર્ટમેન્ટમાં પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ અમુક સ્થાનિક લોકો ક્વોરોન્ટાઇનથી બચવા નાશી છૂટયા હોવાની વાતો વહેતી થઈ છે. જે...

મોરબી: આમઆદમી પાર્ટીના શહેર પ્રમુખ તરીકે કિશનભાઇ કગથરાની નિમણુંક

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીમાં આજ રોજ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ તરીકે કિશનભાઇ જશમાતભાઈ કગથરાની નિમણુંક કરવામાં આવેલ છે તેવું પ્રભારી ભરતભાઈ બારોટ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો મોરબી : હાલ...

જય માઁ આશાપુરા…છેલ્લા 28 વર્ષથી માથે ગરબા લઈ પગપાળા માતાના મઢ જતા પદયાત્રી

મોરબી : નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો કચ્છ ખાતે આવેલ માતાના મઢ સુધી પદયાત્રા કરતા હોય છે. ત્યારે એક પદયાત્રી એવા પણ છે...

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...