Saturday, September 13, 2025
Uam No. GJ32E0006963

મોરબીના આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઈ ગયો

મોરબી : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી-ગાંધીનગર દ્વારા માન્ય મોરબી ખાતે આવેલ આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગત તા. 5ના રોજ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નાં અનુસંધાને વક્તૃત્વ સ્પર્ધાનાં વિડીયો ફિલ્મ બનાવી...

મોરબી: કૃષ્ણ ભગવાન પર વિવાદિત ટિપ્પણી મુદ્દે મોરારીબાપુ સામે રાજપૂત સમાજ દ્વારા ફરિયાદ

મોરબી : તાજેતરમાં કૃષ્ણ ભગવાન અને દ્વારિકાનગરી પર ટિપણની કરીને રામ કથાકાર મોરારીબાપુ વિવાદમાં આવ્યા હતા. જો કે ત્યાર બાદ મોરારીબાપુએ સ્પષ્ટતા કરીને આ અંગે કોઈની લાગણી દુભાઈ હોય તો માફી...

મોરબીના પરશુરામ ફીડરમાં છેલ્લા 15 દિવસથી પાવર સપ્લાયના ધાંધીયા: લોકો ત્રાહિમામ

સ્થાનિક રહેવાસીઓ તથા વેપારીઓએ ઉર્જામંત્રીને પત્ર લખીને કરી રજુઆત મોરબી : પરશુરામ ફીડર હેઠળ આવતા વીજ ગ્રાહકોએ અનિયમિત વીજ પુરવઠાથી કંટાળીને સ્થાનિક તેમજ ઉચ્ચ કક્ષાએ પત્ર લખી વીજ પુરવઠો નિયમિત કરવા રજુઆત...

મોરબી : ધક્કાવાળી મેલડી માતાજીનું મંદિર હજી 15 દિવસ બંધ રહેશે

મોરબી : અનલોક-1 દરમિયાન આજે તા. 8થી સરકારના નિયમોના પાલન સાથે મંદિરો ખોલવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે કોરોના વાયરસના સંક્રમણથી સાવચેતીના ભાગરૂપે મોરબીમાં આવેલ ધક્કાવાળી મેલડી માતાનું મંદિર હજુ 15...

માલધારી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ તરીકે ધર્મેશભાઈ રબારીની નિમણુંક થઇ

મોરબી : ગુજરાત માલધારી સેનાના પ્રદેશ પ્રદેશ અધ્યક્ષ પંકજભાઈ ઝાપડાની સુચના અનુસાર ઉપાધ્યક્ષ શૈલેષભાઈ મેર, દિનેશભાઈ દેસાઈ, મહામંત્રી ભુપતભાઈ ભરવાડ, મહામંત્રી નવઘણભાઈ ભરવાડ, પ્રદેશ આઈ.ટી.સેલ પ્રમુખ હેમરાજભાઈ રબારી, નવઘણભાઈ વકાતર, પોપટભાઈ...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...