Saturday, September 13, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા

મોરબી : મોરબીમાં આજે રવિવારે કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા એક દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ દર્દી શહેરી વિસ્તારના છે અને તેઓની ઉંમર 70 વર્ષ છે. જ્યારે અન્ય 55 લોકોના રૂટિન...

શું વાંકાનેરમાં ૨૬ જર્જરિત મકાનો તંત્રની બેદરકારીથી નિર્દોષનો ભોગ લેશે ?

પાલિકા ચીફ ઓફિસરે યાદી સોપી પરંતુ કાર્યવાહી નહિ ચોમાસા પૂર્વે તંત્ર પ્રી મોન્સૂન કામગીરી કરતુ હોય છે સાથે જ જર્જરિત અને જોખમી ઈમારતો અંગે કાર્યવાહી કરવાની હોય છે જેમાં વાંકાનેર પાલિકા દ્વારા...

હળવદમાં પ્રમાણિકતાનું ઉદાહરણ: મુસાફરનો મોબાઈલ ટ્રાફિક કંટ્રોલરે પરત આપ્યો

હળવદ ના બસ સ્ટેશન માં મળી આવેલ મોબાઈલ એસ.ટી વિભાગ ના ટ્રાફિક કંટ્રોલર રાજુભાઇ દવે અને પી.ડી.રબારી ને મળી આવેલ તે મોબાઈલ મૂળ માલિકને શોધી પરત કરવામાં આવ્યો આ હળાહળ કલિયુગ માં...

મોરબીના રફાળેશ્વર, માટેલધામ અને જૈન દેરાસરો સોમવારથી શ્રદ્ધાળુઓ માટે ખુલશે

માત્ર દર્શન માટે મંદિરો ખુલશે, પૂજાવિધિની મનાઈ : સ્વામિનારાયણ મંદિરો 17 મીએ ખુલે તેવી શક્યતા મોરબી : અનલોક 1 માં મોટાભાગની છૂટ આપવામાં આવી હતી પણ ભીડનું જોખમ ટાળવા માટે તમામ ધર્મસ્થાનકો...

ટંકારામાં સજ્જનપર ગામે વરસાદી પાણીનો નિકાલ બંધ થતાં રહીશો ત્રાહિમામ

ટંકારા : ટંકારામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા બે ઈચ વરસાદ થયો છે તે પુર્વે પણ છુટા છવાયા વરસાદથી સજ્જનપર ગામે શંકર ડેરી વાળી શેરી પાસે કુદરતી પાણીનો નિકાલ બંધ થતા બજાર...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીની સરકારી કચેરીઓજ ફાયર સેફટી વગરની!!

મોરબી : મોરબી શહેરના મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરના તમામ વિસ્તારમાં બહુમાળી ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, શાળાઓ, હોસ્પિટલ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સને ફાયરસેફટી મામલે નોટિસો ફટકારી...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...