Friday, September 12, 2025
Uam No. GJ32E0006963

મોરબી જલારામ મંદિરના બાળ કાર્યકર્તાઓ દ્વારા વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દીન ઉજવ્યો

બાળ વયે જ પર્યાવરણ જતનનો પ્રેરક સંદેશ આપતા બાળ કાર્યકરો મોરબી : વિવિધ પ્રકારની માનવ સેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિરના બાળ કાર્યકરો દ્વારા આજ રોજ વિશ્વ પર્યાવરણ દીનની પ્રેરક ઉજવણી કરવામા...

ટંકારાની મેડિકલ ટીમે વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરી

ટંકારા : ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કોવિડ 19ની મહામારી વચ્ચે ગરીબ જરૂરીયાતમંદ બિમાર લોકોની સારવાર કરતા મેડિકલ ઓફિસર ડો. ચિખલિયા. ડો દવે. ઈમર્જન્સી 108ના ડો રૂબિનાબેન. પાઈલોટ છેલ્લુભાઈ દ્વારા વિશ્વ પર્યાવરણ...

સુરેન્દ્રનગરના વિદેશી દારૂના ગુનામાં 10 માસથી ફરાર આરોપી મોરબીમાથી પકડાયો

મોરબી : સુરેન્દ્રનગર જીલ્લાના નાની મોલડી પો.સ્ટે.માં ભારતીય બનાવટના વિશાળ જથ્થામા પકડાયેલ અંગ્રેજી દારૂના કેસમાં ગુનો બન્યા બાદથી એટલે કે છેલ્લા ૧૦ માસથી નાસતા-ફરતા આરોપીને મોરબી જીલ્લાના મોરબી તાલુકા પો.સ્ટે. વિસ્તારમાંથી...

ટંકારા તાલુકામાં ટીડીઓ દ્વારા પ્રિ મોન્સૂનની કામગીરી પૂર્ણ

ટંકારા : ટંકારામા વરસાદે એન્ટ્રી કરી દીધી છે. ત્યારે લોકડાઉનમાથી મળેલ છુટછાટો પછી વહીવટી તંત્ર આપાતકાલીન સગવડ માટે કામે વળગ્યું છે ટંકારા તાલુકા પંચાયતના ટીડીઓ નાગાજણ તરખાલા દ્વારા તમામ તલાટીની બેઠક...

મોરબીમાં રાત્રે 10 થી 12 વાગ્યા સુધીમાં સવા બે ઇંચ વરસાદ

ટંકારામાં બે ઇંચ અને વાંકાનેરમાં એક ઇંચ વરસાદ મોરબી : સમગ્ર મોરબી જિલ્લામાં શુક્રવારે વરસાદી માહોલ જામ્યો હતો. જાણે ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ હોય તેવી જ રીતે મેઘરાજા તૂટી પડ્યા છે....
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...

મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે તમામ સમાજ માટે નવરાત્રીનું શાનદાર આયોજન : તમામ બહેનોને ફ્રી એન્ટ્રી : તમામને તિલક કરીને...