Friday, September 12, 2025
Uam No. GJ32E0006963

મોરબી : ભારે પવનના કારણે અણિયારી ટોલનાકે નુકશાન : વાહન વ્યવહાર થોડીવાર ઠપ્પ

મોરબી : માળિયા- હળવદ હાઇવે ઉપર આવેલ અણિયારી ટોલનાકાને ભારે પવનના કારણે નુકશાન થયું છે. ઉપરના ભાગેથી છાપરા નીચે પડી ગયા હતા. જો કે સદનસીબે કોઈ દુર્ઘટના ન ઘટી હતી. પરંતુ...

ટંકારા : મિતાણા ડેમી-2માં પાણી ચોરી અટકાવવા મુદ્દે સિંચાઈ વિભાગના કર્મચારી પર હુમલો

ત્રણ શખ્સો સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો ટંકારા : ટંકારાના મિતાણા ગણના ડેમી-2 માં કેટલાક શખ્સો પાણી ચોરી કરી રહ્યા હોવાથી સિંચાઈ વિભાગના કર્મચારીઓએ તેમને અટકાવવાનો પ્રયાસ કરતા મામલો...

હળવદ માર્કેટયાર્ડ આજે ગુરુવારે બંધ રહેશે : ચણાની ખરીદી બે દિવસ બંધ કરવામાં આવી

Mehul Bharwad (Halvad) હળવદ: વાતાવરણમાં આવેલ પલટાને લઈ હળવદ માર્કેટ યાર્ડ ગુરૂવારના રોજ એક દિવસ બંધ રાખવામાં આવનાર છે જ્યારે હળવદ યાર્ડ ખાતે ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે કરાતી ચણા ની ખરીદી...

મોરબીમાં કાળાબજારી ડામવા પાન-માવાના હોલસેલના વેપારીઓ સાથે તંત્રની બેઠક યોજાઇ

કાળાબજારીયાઓ સામે કકડ કાર્યવાહી કરવાનો તંત્રએ તાકીદ કરી : માલનો સંગ્રહ ન કરીને નાના ધંધાર્થીઓ માલ યોગ્ય રીતે પહોંચડાવા માટે હોલસેલના વેપારીઓને તાકીદ કરી મોરબી : મોરબીમાં લોકડાઉન-4માં પાન-માવા, સિગારેટ, બીડી, ગુટખાની...

મોરબી : મંગળવારે લેવાયેલ તમામ સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો

શંકાસ્પદ લક્ષણો ધરાવતી વાંકાનેરના તિથવા ગામની એક મહિનાની બાળકીનો રિપોર્ટ પણ નેગેટિવ મોરબી : મોરબી જિલ્લામાં મંગળવારે એક શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દી સહિત કુલ 76 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...

મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે તમામ સમાજ માટે નવરાત્રીનું શાનદાર આયોજન : તમામ બહેનોને ફ્રી એન્ટ્રી : તમામને તિલક કરીને...