Friday, September 12, 2025
Uam No. GJ32E0006963

મોરબી: ભરતનગર પાસે ધોધમાર વરસાદ જુઓ VIDEO

(રિપોર્ટર : સંજય અમદાવાદી ) મોરબી: મોરબીમાં આજે ભારે પવન ફૂંકાયો હતો અમુક વિસ્તારોમાં છાંતા તો ક્યાંક ધોધમાર વરસાદ પણ પડ્યો હતો ભરતનગર નજીક ધોધમાર વરસાદ પડ્યો હતો જુઓ આ VIDEO..

હળવદમાં બોલેરો હડફેટે બાઇક સવાર વૃધ્ધાનું મોત

(Mehul Bharvad Halad) હળવદ : હળવદ નજીક બોલેરો કાર હડફેટે વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. આ બનાવની ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદના જુના ઢવાણા ગામે...

મોરબી: વાવાઝોડાની આગાહીના પગલે માર્કેટીંગ યાર્ડ આજથી બે દિવસ બંધ રહેશે

મોરબી : નિસર્ગ વાવાઝોડાનો ગુજરાત પર ખતરો હોવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. જોકે આ વાવાઝોડાની મોરબી જિલ્લામાં નહિવત અસર થવાની છે. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે મોરબીના માર્કેટીંગ યાર્ડને...

ટંકારા: મીતાણામાં ઝેરી દવા પી લેતા યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ

ટંકારા : ટંકારા તાલુકાના મીતાણા ગામમાં એક યુવકે ઝેરી દવા પી લીધી હતી. તેથી, તેને રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજેલ હતું  

મોરબીમાં આજે જિલ્લાના વિકાસ અધિકારી તરીકે પરાગ ભગદેવે ચાર્જ સંભાળ્યો

મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ એમ ખટાણા નિવૃત થયા હોય જેને પગલે અમદાવાદ એડીશનલ કલેકટર તરીકે ફરજ બજાવતા પરાગભાઈ ભગદેવની બદલી મોરબી જિલ્લા વિકાસ અધિકારી તરીકે કરવામાં આવી હોય આજે મોરબી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...

મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે તમામ સમાજ માટે નવરાત્રીનું શાનદાર આયોજન : તમામ બહેનોને ફ્રી એન્ટ્રી : તમામને તિલક કરીને...