Monday, April 20, 2026
Uam No. GJ32E0006963

મોરબી : ધક્કાવાળી મેલડી માતાજીનું મંદિર હજી 15 દિવસ બંધ રહેશે

મોરબી : અનલોક-1 દરમિયાન આજે તા. 8થી સરકારના નિયમોના પાલન સાથે મંદિરો ખોલવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે કોરોના વાયરસના સંક્રમણથી સાવચેતીના ભાગરૂપે મોરબીમાં આવેલ ધક્કાવાળી મેલડી માતાનું મંદિર હજુ 15...

માલધારી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ તરીકે ધર્મેશભાઈ રબારીની નિમણુંક થઇ

મોરબી : ગુજરાત માલધારી સેનાના પ્રદેશ પ્રદેશ અધ્યક્ષ પંકજભાઈ ઝાપડાની સુચના અનુસાર ઉપાધ્યક્ષ શૈલેષભાઈ મેર, દિનેશભાઈ દેસાઈ, મહામંત્રી ભુપતભાઈ ભરવાડ, મહામંત્રી નવઘણભાઈ ભરવાડ, પ્રદેશ આઈ.ટી.સેલ પ્રમુખ હેમરાજભાઈ રબારી, નવઘણભાઈ વકાતર, પોપટભાઈ...

મોરબી : આજથી પ્રારંભ થતા નવા શૈક્ષણિક સત્રમાં ઓનલાઈન એજ્યુકેશન આપવા શિક્ષકો સજ્જ

મોરબી : કોવિડ-19 કોરોના સંક્રમણની ગંભીર સ્થિતિ વચ્ચે 8 જૂનથી શાળાઓ વિદ્યાર્થીઓની ગેરહાજરી સાથે શરૂ થશે. સરકારની સૂચના મુજબ આગામી 30 જૂન સુધી વિદ્યાર્થીઓ શાળામાં આવવાના નથી ત્યારે પ્રત્યક્ષ શિક્ષણ માટે...

મોરબીના ચાંચાપર ગામે ૯૧ વર્ષીય વૃદ્ધે ઝેરી દવા પી લેતા હોસ્પિટલે ખસેડાયા

મોરબી: ચાંચાપર ગામના વતની મોતીભાઈ દેવજીભાઈ ગામી પટેલ નામના ૯૧ વર્ષીય વૃદ્ધે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તાત્કાલિક ધોરણે તેમને સ્થાનિક મંગલલમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. દવા પી લેનાર...

મોરબી: જેતપર (મચ્છુ) ગામના મહિલા સરપંચના પતિને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ

મેારબી તાલુકા પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ જેતપર (મચ્છુ) ગામે પોસ્ટ ઓફિસ પાસે રહેતા અને સરપંચના પતિ નિલેશભાઇ પ્રાણજીવન યભાઈ અઘારા પટેલ (ઉંમર ૪૦) નામનાે યુવાન ગઇકાલે ગામમાં વિનુભાઈના ગેરેજ નજીક...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમા ચકચારી સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો.

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણુ કરી પુર્વ...