મોરબી: ચાંચાપરમાં ઝેરી દવા પી લેતા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત
મોરબી : મોરબી તાલુકાના ચાંચાપર ગામમાં રહેતા વૃદ્ધએ ઝેરી દવા પી લઇ વૃદ્ધએ મોતને વ્હાલું કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે વૃદ્ધે ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં...
#Couplechallenge ને લઈને મોરબી પોલીસે શું કહે છે જાણો..!!
મોરબી : હાલમાં ફેસબુકના માધ્યમથી #Couplechallenge (કપલ ચેલેન્જ) જેવી અલગ-અલગ પ્રકારની ચેલેન્જનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે મોરબી પોલીસે સાવચેતીના ભાગરૂપે આવી પોસ્ટ હટાવવા કહ્યું હતું.
જેમાં ફેસુબક પર લોકો આડેધડ કપલ...
મોરબીના વાઘપર ગામના યુવાનોની પુર દરમિયાન પ્રશંશનીય બચાવ કામગીરી
મોરબી : મોરબીના વાઘપર ગામના યુવાનોએ પુરની સ્થિતિ વખતે બચાવ કામગીરી હાથ ધરી હતી. વાઘપરથી મોરબીના રસ્તે વધારે પાણી ભરાઈ જતા આ યુવાનો ટ્રેકટર લઈને બચાવ કામગીરીમાં લાગી ગયા હતા જેમાં...
બેલા- ખોખરા હનુમાન મંદિર- ભરતનગર રોડ 7 મીટર પહોળો થશે : રૂ.30 કરોડના કામને...
મોરબી : મોરબીના બેલા-ખોખરા હનુમાન મંદિર - ભરતનગર રોડને 7 મીટર પહોળો કરવામાં આવશે. રૂ.30 કરોડના ખર્ચે થનાર આ કામને મુખ્યમંત્રી દ્વારા લીલીઝંડી આપવામાં આવી છે.
મોરબીમાં ગઈકાલે મુખ્યમંત્રીએ સભા સંબોધી હતી....
ટંકારામાં નવા બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી ટુક સમયમાં હાથ ધરાશે : રાઘવજીભાઈ ગડારા
ટંકારા : ટંકારામાં નવું બસ સ્ટેન્ડ બનાવવાની માંગણીઓ બુલંદ બની હતી. જેમાં ટંકારામાં નવા બસ સ્ટેન્ડની સુવિધા આપવા માટે સાંસદ મોહનભાઇ કુંડારિયા તેમજ મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ સરકારમાં રજુઆત...















