ટંકારાના વીરપર ગામની વૃધ્ધાનું પોઈઝનથી મોત
ટંકારાના વીરપર ગામના રહેવાસી કુંવરબેન રતાભાઈ બાવરવા (ઉ.વ.૬૫) નામના વૃધ્ધાને તા. ૨૮ ના રોજ પોતાના ઘરે પેટમાં દુખાવો ઉપડતા રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા અને વૃધ્ધાને પ્રાઈવેટ પાર્ટમાં મોનોકોટો પોઈજન લગાડેલ...
મોરબી-માળીયામાં રોડના કામોનું ધારાસભ્ય બ્રિજેશ મેરજા દ્વારા ફોલોઅપ લેવાયું
મોરબીનો પાંચ કિલોમીટરનો જેલ રોડ રૂ ૨ કરોડના ખર્ચે મંજુર,જુદા જુદા રસ્તાના કામોનું ધારાસભ્યએ ફોલોઅપ લીધું
મોરબી-માળીયા (મી.) વિસતારના જુદા જુદા રસ્તાના કામો અંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સચિવાલય કક્ષાએ માર્ગ મકાન વિભાગના...
મોરબી જીલ્લાના નવા ડીડીઓ તરીકે પરાગભાઈ ભગદેવની નિમણુંક
મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા આજે વયનિવૃત થયા છે.તેમની જગ્યાએ નવા જિલ્લા વિકાસ અધિકારી તરીકે પરાગભાઈ ભગદેવની નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા છ...
લોકડાઉન નહિ… હવે “અનલોક- ૧” : ૩૦ જુન સુધી નિયમો લાગુ, શરતોને આધીન...
કોરોના લોકડાઉનનો ચોથો તબક્કો આવતીકાલે પૂર્ણ થવા જઈ રહ્યો છે અને લોકડાઉન ૫ આવશે કે નહિ તે તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે કારણકે આજે કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી જુન...
મોરબી : શુક્રવારે લેવાયેલા 43 સેમ્પલમાંથી 1 રિજેક્ટ, 42નો રિપોર્ટ નેગેટિવ આવ્યો
મોરબી : મોરબી જિલ્લામાં શુક્રવારે લેવાયેલા 43 સેમ્પલમાંથી 1 સેમ્પલ રિજેક્ટ થયું હતું જ્યારે બાકીના તમામ 42 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
આરોગ્ય તંત્ર દ્વારા માસ સેમ્પલ લેવાની...