મોરબીના વતની ડો. ત્રિગુણા રૂપાલા દ્વારા ઉદયપુરમાં કોરોનાના દર્દીઓની સારવાર
મોરબી : કોરોના વાયરસના કેસો દિવસે ને દિવસે વધતા જાય છે. વધતા જતા કેસોની સાથે ઘણા કોરોનાના દર્દીઓ સ્વસ્થ પણ થઇ રહ્યા છે. જેની પાછળનું એક કારણ કોરોનાના દર્દીઓની ઈલાજ માટે...
મોરબીથી આજે રાત્રે છેલ્લી ટ્રેન ઓરિસ્સા જવા માટે રવાના થશે
અત્યાર સુધીમાં 29 ટ્રેનોમાં 45 હજાર શ્રમિકોને સલામત રીતે તેમના વતન પહોંચાડવામાં આવ્યા
મોરબી : મોરબીમાં લોકડાઉનમાં ફસાયેલા હજારો શ્રમિકોને વતન હેમખેમ પહોંચડાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને સીરામીક એસો.ના સહયોગથી મોરબીથી...
હળવદમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં 172 બોટલો બ્લડ એકત્રિત થયું
આ બ્લડ ડોનેશન કેમ્પ વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ અને સમસ્ત હળવદ યુવા ગ્રુપ દ્વારા યોજાયો હતો : હળવદના તમામ સમાજ અને તમામ વર્ગના લોકોએ સ્વૈચ્છીક રક્તદાન કરીને માનવતા મહેકાવી
Mehul Bharwad (Halvad) હળવદ...
મોરબીના વોર્ડ નં. 7માં પીવાના પાણી વિતરણમાં ધાંધીયા થાતાં હોવાની રાવ
રાત્રે 12 વાગ્યે કરાય છે પાણી વિતરણ : પાણી ડહોળું આવતું હોવાની પણ રાવ
મોરબી : ઉનાળાની શરૂઆત થતાની સાથે મૂનનગરમાં રહેતા સ્થાનિકોને પીવાના પાણીના ફાંફા પડી ગયા છે. આ સમસ્યાને લઈને...
હળવદ માર્કેટયાર્ડ આજથી ફરી થયું ધમધમતું થયું : લિમિટેડ ખેડૂતોને બોલાવવામાં આવ્યા
બે દિવસ પહેલા વ્યવસ્થા ન જળવાતી હોવાથી માર્કેટયાર્ડને બંધ કરાયું હતું : રજિસ્ટ્રેશન કરાવેલ ખેડૂતો જ જણસો વેચવા આવી શકશે
Mehul Bharwad (Halvad) હળવદ : હળવદ માર્કેટ યાર્ડ આજે પુનઃ ધબકતું થયું...