વાંકાનેરના લીંબાળા ગામે 75 મણ સૂકી જુવારનો ચારો સળગાવી દીધાની પોલીસ ફરિયાદ
વાંકાનેર : વાંકાનેરના લીંબાળા ગામે વાડીનો રસ્તો બંધ કરી દેવા મામલે ઠપકો આપતા ઉશ્કેરાયેલા શખ્સે વાડીમાં રહેલો ૭૫ મણ સૂકી જુવારનો ચારો સળગાવી દીધાની ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર પોલીસે આ બનાવની...
મોરબી : ખેડૂતોને આગોતરું વાવેતર કરવા માટે કેનાલથી પાણી આપવા બાબતે મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી : ખેડૂતોને આગોતરું વાવેતર કરવા માટે કેનાલથી પાણી આપવા માટે ઇન્ટર નેશનલ હ્યૂમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજુઆત કરવામાં આવેલ છે.
આ લેખિત રજુઆતમાં જણાવ્યું...
માળીયા પુરવઠા અધીકારી દ્વારા કુંતાસીમાં સસ્તા અનાજનો જથ્થો સીઝ કર્યો
માળીયા (મી.) : માળિયા મીયાણાના કુંતાસી ગામે સસ્તા અનાજની દુકાન પર સરકારના નિયમ અનુસાર ભાવપત્રક અને સરકારના નિયમ અનુસાર જાહેર સુચનાઓનુ અમલ ન થતુ હોય તેવી મામલતદારને ટેલીફોનીક રજૂઆત મળતા માળિયા...
વેજલપર-ઘાટીલા રોડ પર દારૂ ભરેલી કાર પલ્ટી જતાં ઘટનાસ્થળે ડ્રાઈવરનું મોત
માળીયા (મી.) : માળીયા (મી.)ના વેજલપર-ઘાટીલા રોડ પર વહેલી સવારે દારૂથી ભરેલી ઇનોવા ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી. જેના લીધે ડ્રાઈવરનું મોત નીપજ્યું છે. હાલમાં માળીયા (મી.) પોલીસે આ બનાવ અંગે...
મોરબી: અંજાર નિવાસી મેઘનાબેન ખાંડેકા શ્રીજીચરણ પામતા હાર્દિક શ્રદ્ધાંજલિ
મોરબી: મોરબીના 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' વેબ ન્યૂઝ નેટવર્ક ના માન્ય પ્રતિનિધિ અને પાયલ રોડલાઇન્સ થી પ્રતિષ્ઠિત ટ્રાન્સપોર્ટર દિલીપભાઈ મઢવી ના નાના બહેન જે અંજાર નિવાસી હતા તે સ્વ. મેઘનાબેન મહેન્દ્રભાઈ...