વાંકાનેર પાસે 10 ગૌમાતાનો જીવ બચાવતા હિન્દૂ સંગઠનો
મોરબી : તાજેતરમા મોરબી હિન્દુ યુવા વાહિની ગૌરક્ષકો અને ચોટીલા ગૌરક્ષક તથા જીવદયા પ્રેમી દ્વારા વાંકાનેરથી અમદાવાદ તરફ કતલખાને લઈ જવાતા 10 પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા.
જાણવા મળતી વિગતો મુજબ...
મોરબીના ‘કર્ણ’ અજય લોરિયાનું ઠાકોર સમાજ દ્વારા સન્માન
મોરબી : મોરબીના દાનવીર 'કર્ણ' નું બિરુદ ધરાવતા અજયભાઇ લોરિયા તથા તેમની ટિમ દ્વારા કોરોના મહામારી વચ્ચે જે માસ્ક-સૅનેટાઇઝર , તેમજ ઓક્સિજન સહીત સતત સેવાઓ આપવામાં આવેલ તેની નોંધ લઇ...
રાજકોટ સાંસદ અને ટંકારાના ધારાસભ્યની રજુઆત ને પગલે મોરબી તાલુકામાં બે રોડ બનાવવા કેન્દ્ર...
સાંસદ મોહનભાઈ તથા દુર્લભજીભાઈ દેથરીયાની મહેનત રંગ લાવી છે. કેન્દ્ર સરકાર દ્વારા મોરબી તાલુકાના રવાપર-ધુનડા-સજજનપર ૨૧ કી.મી. રોડ તથા નેશનલ હાઈવે લખધીરપુર-કાલીકાનગર- નીચીમાંડલ(મોરબી હળવદ હાઇવે) ૧૯ કી.મી.રોડ CIRF ગ્રાન્ટમાં મંજુર...
મોરબીમાં અસામાજીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ૩ ની પાસા હેઠળ ધરપકડ
વિધાનસભા પેટા ચુંટણીને અનુલક્ષીને માથાભારે તથા દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ત્રણ ઈસમોને પાસા હેઠળ અટક કરી જેલ હવાલે કરતી મોરબી પોલીસ
આગામી વિધાનસભા પેટા ચુંટણીને ધ્યાને લઈ કાયદો અને વ્યવસ્થા જાળવવાનાં હેતુસર,
શાંતિપૂર્ણ...














