Friday, November 14, 2025
Uam No. GJ32E0006963

માળીયા પુરવઠા અધીકારી દ્વારા કુંતાસીમાં સસ્તા અનાજનો જથ્થો સીઝ કર્યો

માળીયા (મી.) : માળિયા મીયાણાના કુંતાસી ગામે સસ્તા અનાજની દુકાન પર સરકારના નિયમ અનુસાર ભાવપત્રક અને સરકારના નિયમ અનુસાર જાહેર સુચનાઓનુ અમલ ન થતુ હોય તેવી મામલતદારને ટેલીફોનીક રજૂઆત મળતા માળિયા...

વેજલપર-ઘાટીલા રોડ પર દારૂ ભરેલી કાર પલ્ટી જતાં ઘટનાસ્થળે ડ્રાઈવરનું મોત

માળીયા (મી.) : માળીયા (મી.)ના વેજલપર-ઘાટીલા રોડ પર વહેલી સવારે દારૂથી ભરેલી ઇનોવા ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી. જેના લીધે ડ્રાઈવરનું મોત નીપજ્યું છે. હાલમાં માળીયા (મી.) પોલીસે આ બનાવ અંગે...

મોરબી: અંજાર નિવાસી મેઘનાબેન ખાંડેકા શ્રીજીચરણ પામતા હાર્દિક શ્રદ્ધાંજલિ

મોરબી: મોરબીના 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા' વેબ ન્યૂઝ નેટવર્ક ના માન્ય પ્રતિનિધિ અને પાયલ રોડલાઇન્સ થી પ્રતિષ્ઠિત ટ્રાન્સપોર્ટર દિલીપભાઈ મઢવી ના નાના બહેન જે અંજાર નિવાસી હતા તે સ્વ. મેઘનાબેન મહેન્દ્રભાઈ...

મોરબી કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યો દ્વારા ૧૨ ફુટ ઊંડા ખાડામાંથી બિલાડીને બહાર કાઢીને બચાવાઈ

મોરબીમાં હંમેશાં જીવદયાપ્રેમી અને યુવાનો દ્વારા સંચાલિત કર્તવ્ય જીવદયા કેન્દ્રના સભ્યો દ્વારા અનેક રેસ્ક્યુ કરી પોતાનો જીવ જોખમમાં નાખી  અબોલ જીવ, પક્ષી, પંખીઓને બચાવી માનવતા મહેકાવી રહ્યા છે. ત્યારે મોરબીના રવાપર...

વાંકાનેરના અરુણોદય સોસાયટીના રહીશોને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ

વાંકાનેરના અરુણોદય સોસાયટીના રહીશનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી વિસ્તારના રહીશોને હોમ કોરોનટાઈન કરાયા હતા જેને ૨૮ દિવસ પહેલા જ મુક્તિ મળતા રહીશોએ હાશકારો અનુભવ્યો...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...