Wednesday, April 9, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં શ્રમિકોને ઉશ્કેરતા મેસેજ વિડિઓ વાયરલ કરનાર 7 પરપ્રાંતીયની ધરપકડ

અરાજકતા ફેલાય એવા સંદેશાઓ-વિડિઓ સોશિયલ મિડિયામાં વાયરલ કરનાર 7 સામે ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરતી મોરબી પોલીસ મોરબી : સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો દુરુપયોગ કરી સમાજમાં અરાજકતા ફેલાવવાના મામલે મોરબી પોલીસે સર્વેલાન્સ...

કૃષ્ણાબા બટુકસિંહ ઝાલાનું દુઃખદ અવસાન થતા હાર્દિક શ્રદ્ધાંજલિ

મોરબી: કૃષ્ણાબા બટુકસિંહ ઝાલા (ઉ.વ 78) સ્વ. તા. 18-2-2020 લાખાડી (તા.નખત્રાણા) નું દુઃખદ અવસાન થાત અમો હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ... -: શ્રદ્ધાંજલિ પાઠવનાર :- જાડેજા બટુકસિંહ કરણસિંહ (પતિ) જાડેજા ગંભીરસિંહ કરણસિંહ (દિયર) હંસાબા ભરતસિંહ ઝાલા-...

મોરબીના ‘ક્રિષ્ના’ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ વાળા જયેશભાઇ બાબરીયાના સુપુત્ર ચી. વિવેક નો આજે જન્મદિન

મોરબી: મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી મોટર ડ્રાઇવિંગ સ્કૂલના વ્યવસાય સાથે સંકળાયેલા ક્રિષ્ના મોટર ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલક જ્યેહભાઈ બાબરીયા અને તેમના ધર્મપત્ની શ્રીમતી મિત્તલબ જયેશભાઇ બાબરીયા ના સુપુત્ર ચી. વિવેકનો આજે જન્મદિન...

મોરબીના સામાજિક અગ્રણી જગદીશભાઈ વાઘેલાનો આજે જન્મદિન

(રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીના સામાજિક અગ્રણી અને હાલ SBI બેન્ક ની ગ્રીનચોક શાખા મોરબી ખાતે પ્રામાણિક અને કર્મનિષ્ઠ અધિકારી તરીકે સ્પેશ્યલ આસિસ્ટન્ટના હોદ્દા પર ફરજ બજાવતા જગદીશભાઈ વાઘેલા સાહેબનો આજે...

મોરબી: જેતપર રોડ પર કોલગેસના કદડાનો નિકાલ કરતા ઉઠેલ ધુમાડાથી પ્રદુષણ

(ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, દિલીપસિંહ ઝાલા દ્વારા) મોરબી: મોરબીના જેતપર રોડ પર એક સીરામીક ફેકટરીમાં જ કોલગેસના કાદડા ને સળગાવી નિકાલ કરવા જતાં ઉઠેલ ધુમાડા થી ફેલાયેલ પ્રદુષણ ના કારણે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના અપહરણ – પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકાર

મોરબી siti પોલીસ સ્ટેશને ફરિયાદી વર્ષ 2018 માં એવી ફરિયાદ કરવામાં આવેલ હતી કે આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી બનાવ વખતે 17 વર્ષ...

સ્વજનની પુણ્યતિથિએ રવાપરના કાસુન્દ્રા પરિવારે ગૌશાળાને આર્થિક અનુદાન આપ્યું

મોરબી : મોરબીના રવાપરના પૂર્વ સરપંચ અને અગ્રણી બિલ્ડર, સામાજિક આગેવાન ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રાના પત્ની પુષ્પાબેને સ્વર્ગલોક પ્રયાણ કર્યા બાદ તેમની માસિક તિથિઓ પર...

મચ્છુ-2 ડેમના ત્રણ દરવાજા ખોલાયા

મોરબી : મોરબીના મચ્છુ-2 ડેમના 33 ગેટ રીપેર કરવાના હોવાથી ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેમાં ગઈકાલે 4 વાગ્યે બે દરવાજા એક ફૂટ...