જમ્મુ કાશ્મીરમાં થયેલા આંતકવાદી હુમલામાં શાહિદ થયેલ જવાનોને હાર્દિક શ્રદ્ધાંજલી
મોરબી: કાશ્મીરના પુલવામા ગઈકાલે સીઆરપીએફના જવાનો પર આતંકીએ આત્મઘાતી હુમલો કરતા ૪૪ જવાનો શહીદ થયા હતા. ત્યારે આ શહીદોના પરિવારનો આધાર છીનવાઈ ગયા હોય દેશભરમાથી કરુણાનો ધોધ વહી રહ્યો છે ત્યારે પુલવામા...
મોરબી: ધક્કાવાળી મેલડી માતાજીનાં મંદિર તરફથી ચતુર્થે સર્વેજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાશે
મોરબી: ધક્કાવાળી મેલડી માતાજીનાં મંદિર તરફથી સર્વેજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલછે આગામી તા. 10/3/2019 ના રોજ શ્રી રોકડિયા હનુમાનજીના મંદિર (નવલખી) એ યોજાનાર આ સમૂહ લગ્નમાં કુલ 11 નવયુગલો પ્રભુતામાં...
મોરબીમાં ખોડિયાર જયંતિએ બાવન ગજની ધજા સાથે માટેલ સુધી પદયાત્રા યોજાઈ
ભડીયાદ ગામના ૧૫૦ ભાવિકોએ પગપાળા યાત્રા કરીને ખોડિયાર માંના મંદિરે શીશ ઝુકાવ્યુ
મોરબી : મોરબીના ભડિયાદ ગામના આઈશ્રી ખોડીયાર ગ્રૂપ દ્વારા માટેલ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૦ જેટલા ભાવિકોએ...
મોરબી પાલિકા તંત્રએ વેરા વસુલાતનો ટાર્ગેટ પૂરો કરવા કમર કસી
પાલિકાના તમામ વિભાગના કર્મચારીઓ વેરા વસૂલાત માટે કામે લાગ્યા :રૂ.10 હજારથી વધુ વેરો બાકી હોય તેવા 8 હજાર આસમીઓને નોટિસ અપાશે
મોરબી : મોરબી નગરપાલિકા તંત્રએ વેરા વસુલતનો ટાર્ગેટ પૂરો કરવા કમર...
સોશ્યલ મીડિયાની કમાલ : ગુમ થયેલા બાળકનું ગણતરીની કલાકોમાં પરિવાર સાથે મિલન
લાલપરમા વાલી સાથે ખરીદી કરવા આવેલો બાળક વિખૂટો પડ્યો, સોશ્યલ મીડિયામાં ગુમ થયાનો મેસેજ વાયરલ થતા પરિવાર સાથે મિલન થઈ ગયુ
મોરબી : મોરબીના લાલપરમાં આજે સોશ્યલ મીડિયાના કારણે ગુમ થયેલા બાળકનું...