Friday, April 18, 2025
Uam No. GJ32E0006963

મોરબી : માર્કેટીંગ યાર્ડના વેપારીઓએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી

મોરબી : મોરબીના માર્કેટીંગ યાર્ડના વેપારી એસોસિએશન દ્વારા આજે માર્કેટીંગ યાર્ડ ખાતે કાશ્મીરના પુલાવામાં આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં માર્કેટીંગ યાર્ડમાં વેપારીઓએ બે...

મોરબી મુસ્લિમ સમાજ આતંકી હુમલાના વિરોધમાં આવેદન આપશે

આતંકી હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢી કલેકટરને આવેદન આપી પાક.ને પાઠ ભણાવવાની માંગ કરાશે મોરબી : કાશ્મીરના પુલાવામાં લશ્કરી જવાનો પર થયેલા દેશના સૌથી મોટા આતંકી હુમલાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો છે....

આતંકવાદી હુમલાથી મોરબીવાસીઓમાં રોષ : યુવાનોએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી

ટંકારાના ઓટલા પાસે યુવાનોએ પાકિસ્તાન મુરદાબાદના નારા લગાવ્યા મોરબી, ટંકારા : કાશ્મીરમાં જવાનો પર થયેલા આતંકવાદી હુમલાથી દેશ ભરમાં આતંકવાદીઓ અને પાકિસ્તાન સામે રોષની લાગણી ફેલાઇ છે. ત્યારે મોરબી...

મોરબીના રફાળેશ્વર પાસે મારામારીની ઘટના : એકનું મોત

મોરબી : મોરબીના રફાળેશ્વર પાસે મોડી રાત્રીના મારામારીની ઘટના સર્જાઇ હતી. જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયું હતું. જ્યારે અન્ય બે યુવકને ગંભીર ઇજા પહોંચી છે. બનાવ અંગે સૂત્રોમાંથી મળતી...

મોરબીના ઉદ્યોગપતિઓ શહીદોના પરિવારોની વ્હારે : માત્ર ૧ કલાકમાં રૂ. ૩૦ લાખથી વધુનો ફાળો...

સિરામીક એસોસિએશનની એક અપીલ પર અનુદાનની સરવાણી વહી : શહીદોના પરિવારો માટેનો આ ફાળો રૂ. ૫૦ લાખને પાર થવાની શકયતા મોરબી : પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા ૪૪ જવાનોના પરિવાર માટે મોરબી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

मोरबी मे हनुमान जयंती के दिन के.एस यूनिक ग्रुप का शुभारंभ

हनुमानजी की असीम कृपा से चैत्र पूनम हनुमान जयंती के दिन केएस यूनिक ग्रुप का शुभारंभ किया जिसमें हम सब टीम के सदस्यों...

ટંકારાના નસીતપર ગામે ખેડૂત શિબિર યોજાઈ

ટંકારા: આજરોજ સાંજે 6:00 કલાકે 66 ટંકારા પડધરી વિસ્તારમાં નસીતપર ગામ નસીતપર જૂથ સેવા સહકારી મંડળી ની સામાન્ય સભા તથા ખેડૂત શિબિર મા મુખ્ય...

માતૃ શ્રી વીરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ના સ્થાપક અલ્પા બેન અજય...

મોરબીમાં માતૃ શ્રી વીરબાઈ માં માનવ સેવા તથા ગૌ સેવા ના સ્થાપક અલ્પા બેન અજય ભાઈ કક્કડ દ્વારા ચકલી ઘર નું વિતરણ કરાયું હતું...

મોરબીના અપહરણ – પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકાર

મોરબી siti પોલીસ સ્ટેશને ફરિયાદી વર્ષ 2018 માં એવી ફરિયાદ કરવામાં આવેલ હતી કે આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી બનાવ વખતે 17 વર્ષ...