Thursday, November 13, 2025
Uam No. GJ32E0006963

મોરબીના રંગપર ગામ નજીક ત્રિપલ અકસ્માત : બેના ઘટના સ્થળે મોત

પાણીના કેરબાના ફેરા કરતી બે બોલેરો સામસામી અથડાઈ, એક બોલેરોની નીચે બાઇક આવી જતા બન્ને બાઈકસવારે ઘટના સ્થળે જ દમ તોડ્યો મોરબી : મોરબીના રંગપર ગામ પાસે આજે ત્રિપલ અકસ્માત નોંધાયો છે....

મોરબી: સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઝારખંડ જતા શ્રમિકો ને ફૂડ વિતરણ: VIDEO

મોરબી: સંઘ પરીવાર તથા CA એસોસિયેશન તથા સીરામીક એસોસિયેશન તથા મોરબી બાર એસોસિયેશન સાથે મોરબી રેલ્વેસ્ટેશન પર ઝારખંડ જતા શ્નમિકો ને ફૂડ વિતરણકરવામાં આવ્યું હતું જુઓ VIDEO...

ટંકારામાં પાનબીડીના કાળાબજાર અટકાવા બાબતે ગ્રાહક સુરક્ષા દ્વારા રજૂઆત

ટંકારા શહેર/તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મામલતદારને આવેદન પાઠવી જણાવ્યું છે કે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે લોકડાઉનમાં અગાઉ પ્રતિબંધ બાદ હવે પાનમાવાની છૂટ આપવામાં આવી છે ત્યારે આ તકનો...

મોરબીમાં 198 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

એલ.સી.બી.એ કિ.રૂ. 91,080નો મુદ્દામાલ કબ્જે કર્યો મોરબી : મોરબી એલ.સી.બી. દ્વારા મોરબીના સામાંકાઠે વિસ્તારમાંથી જુદી-જુદી બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ 198, કિ.રૂ. 91,080ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. તા. 27ના...

વાંકાનેર: લોકોનો આક્રોશ જોતા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં અંતે તંત્ર દ્વારા જીવન જરૂરી સુવિધા આપવામાં આવી

કન્ટેન્ટમેન્ટ ઝોનના રહીશોએ આર્થિક-માનસિક સ્થિતિ ખરાબ થઈ ગયાનો બળાપો ઠાલવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું વાંકાનેર : વાંકાનેરના કન્ટેન્ટમેન્ટ ઝોન અરૂણોદય સોસાયટીમાં રહેતા લોકોની માનસિક હાલત કથળી ગઈ છે. અરૂણોદય સોસાયટીમાં રહેતા એક...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...