Monday, September 8, 2025
Uam No. GJ32E0006963

પાટીદાર નવરાત્રીના આયોજક અજયભાઇ લોરિયા એ પુત્રીના જન્મદિવસે વૃદ્ધાશ્રમમાં 51 હજારનું અનુદાન આપ્યું

પાટીદાર નવરાત્રીના આયોજક અને સેવાભાઈ યુવાન અજયભાઈ લોરીયાએ પુત્રીના જન્મદિવસની સાર્થક ઉજવણી કરી મોરબી : પોતાની સેવાકીય પ્રવૃત્તિથી સમાજ ઉત્કર્ષનું કાર્ય કરતા મોરબીના યુવા આગેવાને પોતાની પુત્રીના જન્મદિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરીને...

મોરબી: પીપળી રોડ પર ધુમાડા ઓકતા સિરામિકના કારખાનાથી ગ્રામજનો ત્રાહિત

(રિપોર્ટ: દિલીપસિંહ ઝાલા) મોરબી : મોરબીમાં છેલ્લા ઘણા સમયથી પીપળી રોડ પર સત્યમ કાંટાની સામે આવેલા એક સીરામીક યુનિટમાંથી પ્રદૂષણયુક્ત ધુમાડા ઓકવામાં આવતા હોવાની લોકફરિયાદો ઉઠવા પામી છે અને પ્રદુષણ નિયંત્રણ...

‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ના પ્રતિનિધિ મનીષ ફેફરના ઘરે પુત્રી રત્નનો જન્મ થતા વધામણાં

મોરબી : 'ધ પ્રેસ ઓફ ઇન્ડિયા'ના પ્રતિનિધિ મનીષ ફેફરના ઘરે પુત્રી રત્નનો જન્મ થતા સહપરિવારમાં હર્ષ  અને આનંદથી વધામણાં  કરવામાં આવ્યા હતા આ શુભ અવસરની તેમના મિત્રો અને સંબંધીઓએ શુભકામનાઓ   પાઠવવી...

મોરબી ની ઉમિયા નવરાત્રી માં સાંસદ મોહનભાઇ કુંડારીયા અને માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા બન્યા...

(રિતેશ સંચાણીયા) મોરબી માં છેલ્લા 9 વર્ષ થી જે રીતે ઉમિયા નવરાત્રી નું આયોજન કરવામાં આવી રહીયુ છે તો આ વર્ષે 10 એટલે સતાબ્દી મહોત્સવ ઉજવી રહીયુ છે ત્યારે ઉમિયા નવરાતી...

વિનય સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી મિયાત્રા મોહિતનું 200 મીટર દોડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

મોરબી : વિનય સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી મિયાત્રા મોહિતકુમાર કાનજીભાઈ એ 200 મીટર દોડમાં સમગ્ર મોરબી જીલ્લામાં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. જેથી, સમગ્ર વિનય સાયન્સ સ્કૂલ પરિવારે તમને શુભેચ્છા પાઠવી હતી મોરબીના...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી આયુષ સિલેક્શનવાળા હિતેશભાઈ ચંદારાણાનો આજે જન્મદિન

મોરબી: મોરબી આયુષ સિલેક્શનવાળા હિતેશભાઈ ચંદારાણાનો આજે જન્મદિન હોય તેમને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આરોગ્ય પ્રાપ્ત થાય તેવી 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...

મોરબીના ટીંબડી ગામે રહેણાક હેતુ માટેના પ્લોટોમાં શરતભંગ કરીને ખડકી દીધું શોપિંગ સેન્ટર!: દંડ...

મોરબીના ટીંબડી ગામે રહેણાક હેતુ માટેના પ્લોટોમાં શરતભંગ કરીને ખડકી દીધું શોપિંગ સેન્ટર!: દંડ વસૂલવા કલેકટરે કરેલ આદેશનું સૂરસૂરિયું મોરબીના ટીંબડી ગામે રહેણાકના હેતુ માટે...

ચકચારી અને આપઘાતના કેસ માં રૂષીભાઈ દેવીપ્રસાદ મહેતા ના આગોતરા જામીન મંજુર

બનાવની ટુક માં હકીકત એવી છે કે મોરબી બી. ડીવીઝન પો. સ્ટે. ગુ. ૨જી. નંબર ૧૧૧૮૯૦૦૪૨૫૧૧૫૩/૨૦૨૫ બી. એન. એસ. ની કલમ ૧૦૮, તથા...

મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી રાજેશભાઈ બદ્રકિયાની સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂંક

ગુર્જર સુથાર જ્ઞાતી મોરબી ના પ્રથમ વકીલ શ્રી,ગુર્જર સુથાર વિધાર્થી ભવન ના ભૂતપૂર્વ ઉપ પ્રમુખ,ખજાનચી, ટ્રસ્ટી ,મોરબી બાર એસોસિએશન ના ભૂતપૂર્વ સેક્રેટરી,મોરબી જિલ્લા...

મોરબીમાં વાણંદ સમાજના અગ્રણીએ વૃદ્ધાશ્રમના વડીલોને જમાડી તેના પૌત્રીના જન્મદિવસની ઉજવણી કરી

મોરબી: આજરોજ આપડા મોરબી માળિયા વાળંદ સમાજ નાં પુર્વ પ્રમુખ શ્રી શાંતિ ભાઈ વલમજી ભાઇ અધારા ની પોત્રી ધ્યાની બેન કાર્તિક ભાઈ અધારા...