Thursday, November 13, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં જુગાર રમતા ચાર શખ્સોની અટકાયત

મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ઇન્દીરાનગરમાંથી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીમાં ઇન્દીરાનગરમાં આવેલ ખોડીયાર માતાજીના મંદીર પાસે...

મોરબી : ખેડુતોના આર્થિક વિકાસ માટે સૌની યોજના હેઠળ ગ્રામ્ય નદીઓને આવરી લેવા રજૂઆત

મોરબી : મોરબી તાલુકાના નારણકા ગામના મહિલા સંરપંચ ભગવતીબેન રમેશભાઇ મેરજાએ ખેડુતોના પ્રશ્ને ચિંતિત બની ખેડુતોના આર્થિક વિકાસ માટે સૌની યોજના હેઠળ નદી ભરવા તથા અનેક ગ્રામ્ય વિભાગમાંથી પસાર થતી નદીઓને...

હળવદ : માનગઢ ગામે જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા

Mehul Bharwad (Halvad) હળવદ પોલીસે 22 હજારની રોકડ સાથે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હળવદ : હળવદ તાલુકાના માનગઢ ગામની સીમમાંથી જુગાર રમતા આઠ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. પોલીસ દ્વારા...

હળવદના રણકાઠાના ગ્રામ્ય વિસ્તારમાં તીડના આક્રમણથી ખેડૂતો ચિંતિત: ધારાસભ્યની કૃષિ મંત્રીને રજૂઆત

Mehul Bharwad (Halvad) તીડનો પ્રશ્ન બહુ ગંભીર છે કૃષિ મંત્રીને રજૂઆત કરી બનતા તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે : સાબરીયા હળવદ: આજરોજ હળવદ તાલુકાના રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ ધાંગધ્રા તાલુકાના અમુક...

મોરબી નજીક પીપળીયા ચાર રસ્તા પાસે કપાસની ખરીદી માટે સીસીઆઈ કેન્દ્ર કાર્યરત

મોરબી : મોરબી જિલ્લામાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે પણ ટંકારામાં એક જ કપાસની ખરીદીનું કેન્દ્ર હોવાથી મોરબી માળીયા તાલુકાના ખેડૂતોને કપાસ વેચવા જવામાં હાલાકી પડતી હોય મોરબી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન સદરહુ...

મોરબી જીલ્લા ના ટંકારા તાલુકા ના ગામ-ટંકારા ના સર્વે નં-૩૬૩/૧ પૈકી-૧૨ ની જમીન હે.આર.ચો.મી ૪-૪૫-૧૬ વાળી જમીન તા. ૩૧-૫-૧૯૭૧ ના હુકમ થી બીજલભાઈ...

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા

શ્રી નારાયણ યાત્રા પ્રવાસ આયોજીત શ્રીમદ ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેની કથા પ્રારંભ ૨૧-૧૨-૨૦૨૫, રવિવાર તારીખઃ ૨૧-૧૨-૨૦૨૫ થી ૨૭-૧૨–૨૦૨૫ કથાની રકમ ૬૫૫૧ કથા સમય : સવારે...

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન

મોરબી શહેર ભાજપ ઉપાધ્યક્ષ આરતીબા રાણા નો જન્મદિન હોય તેમને તેમના સ્નેહીજનો તરફથી હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...