મોરબી: ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રોગચાળો ન ઉદ્દભવે તે માટે આરોગ્ય લગત કામગીરી...
(રિપોર્ટ:જયેશ બોખાણી) મોરબીના ખાખરાળા ગામે માન.નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીશ્રી તરફથી મળેલ સુચન મુજબ ભારે વરસાદ બાદ પાણીજન્ય તેમજ વાહકજન્ય રોગચાળો ન ઉદ્દભવે તે માટેના સલાહસુચન બાદ ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર...
મોરબીમાં ૧૩.૬૦ કરોડની છેતરપીંડી કરનારા ડોકટરના ૨૯મી સુધી રિમાન્ડ મંજુર
મોરબીના સિરામિક ઉદ્યોગપતિને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાંથી એક હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાકટ અપાવવાની લાલચ આપીને તેની સાથે ૧૩.૬૦ કરોડની છેતરપીંડી કરવામાં આવી હતી જે ગુનામાં ડોકટર કમ નકલી આઈએએસ...
મોરબી: ગાંધીચોકમાં “માઁ’ યુવા ગૃપ” દ્વારા જન્માષ્ટમીની થશે ભવ્ય ઉજવણી
મોરબી: મોરબીના રામચોકમાં પણ દર વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ "માઁ' યુવા ગૃપ" દ્વારા જન્મષ્ટમીના મટકીફોડ નો કાર્યક્રમ્મ યોજી ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે
જાણવા મળતી માહિતી અનુસાર...
મોરબીના શનાળા રોડ નજીક ભગડામામા મિત્ર મંડળ દ્વારા જન્માષ્ટમી ની ભવ્ય ઉજવણી કરાશે
(રિપોર્ટ: મેહુલ બાવરવા) મોરબી: મોરબીમાં ઠેર ઠેર આઠમની કૃષ્ણ જન્મોત્સવને વધાવવા ભવ્ય ઉજવણીઓ થવા જનાર હોય આવુજ એક ભવ્ય આયોજન મોરબીના શનલા રોડ નજીક આવેલ ભગડામામાના મંદિરે ભગડામામા મિત્ર મંડળ તરફથી...
મોરબીની મચ્છુ ૨ ની માઈનોર કેનાલ બુરાઈ જતા ૩૫૦૦ ખેડૂતો સિંચાઈવિહોણા
સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈની સુવિધાઓ મળે તેવા હેતુથી કેનાલ બનાવવામાં આવે છે જેમાં મોરબીના મચ્છુ ૨ ડેમમાંથી નીકળતી મચ્છુ કેનાલની માઈનોર કેનાલ નાની વાવડી અને બગથળા ગામ પાસેથી પસાર થાય છે...

















