આગામી 3, 10, 13 અને 17 માર્ચે મોરબીના આ સબ સ્ટેશનમાંથી વીજ પુરવઠો બંધ...
મેન્ટેનન્સ કામગીરીને કારણે વીજ પુરવઠાને પણ અસર પહોંચશે
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લાના અમુક સબ સ્ટેશનમાં મેન્ટેનન્સનું કામ કરવાનું હોવાથી તે સબસ્ટેશનમાંથી નીકળતા દરેક 11 કે.વી. ફીડરો પરથી વીજ પુરવઠો મળી શકશે...
વાંકાનેરના રાણીમાં- રૂડીમાં ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે ગૌશાળાઓને 33 ટ્રક નિણનું અનુદાન અપાશે
વાંકાનેર : હાલ વાંકાનેર તાલુકાના કેરાળા ગામેથી ભરવાડ સમાજના ધામ કેરાળા રાણીમાં-રુડીમાં ગ્રુપ વતી દર વર્ષે મકરસંક્રાંતિના પવિત્ર તહેવારમાં ગૌશાળામાં ગાયો માટે નિણ કડબ મોકલવામાં આવે છે.
એમ આ વર્ષે પણ ૩૩...
મોરબીમાં મણિમંદિર નજીક ટ્રિપલ વાહન અકસ્માત, ટ્રાફિક જામ થયો
મોરબી : આજે મોરબી શહેરમાં મણિમંદિર નજીક આજે ટ્રિપલ વાહન અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ થઇ જતા વાહનચાલકો અટવાઈ ગયા હતા.
મોરબી શહેરમાં મણિમંદિર નજીક રોડ પર આજે સવારે 11 વાગ્યા આસપાસ રીક્ષા,...
મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે ડીમોલેશન, 30 જેટલી દુકાનોના ઓટલા તોડી પડાયા
મોરબી : મોરબીમાં નગરપાલિકા દ્વારા આજે મહારાણા પ્રતાપ સર્કલ પાસે બ્રિજને નડતરરૂપ 30 જેટલા દબાણોનો કડુસલો બોલાવી દેવામાં આવ્યો છે. પોલીસને સાથે રાખી આ ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો...
મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારીની જૂનાગઢ ખાતે બઢતી સાથે બદલી થઇ
મોરબી : કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નિયંત્રણ હેઠળના ગુજરાત ખેતી સેવા વર્ગ એકમાં નાયબ ખેતી નિયામક તરીકે ફરજ બજાવતા 6 અધિકારીઓની બઢતી સાથે બદલી કરવામાં આવી છે.
આ છ પૈકી...
















