Wednesday, May 6, 2026
Uam No. GJ32E0006963

નાના જડેશ્વર મંદિરમાં ભવાઈનો ભવ્ય મજરો યોજાશે

મોરબી : સર વાઘજી ધર્મશાળા ટ્રસ્ટ સંચાલિત શ્રી નાના જડેશ્વર મંદિર (ગૌશાળા) દ્રારા ભવાઈનું આયોજન તા.૨૭ને મંગળવારે રાત્રે 9 વાગ્યે શ્રી નાના જડેશ્વરની જગ્યા ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ૧૧૭ વર્ષથી...

મોરબી : શક્તિ ટાઉનશીપ સોસાયટીમાં 11 કેવીનો વીજ પોલ ગમે ત્યારે પડે તેવી જોખમી...

45 દિવસ પહેલા અજાણ્યા વાહનની ઠોકરથી વિજપોલ નમી ગયા બાદ વીજ તંત્ર ઉઠા ભણાવતા સ્થાનિકો પર મોટી દુર્ઘટનાનો ભય મોરબી : રવાપર ઘુંનડા રોડ પર આવેલી શક્તિ ટાઉનશીપમાં 11 કેવિના વિજપોલની 45...

માળિયાના મહેન્દ્રગઢ ગામે અતિવૃષ્ટિને કારણે ખેતરોનું ધોવાણ થતા સર્વે કરાવીને વળતર ચૂકવવા ઉઠતી માંગ

માળીયા (મી.) : માળીયા મી.ના મહેન્દ્રગઢ ગામમાં ચાલુ વર્ષે થયેલ અતિવૃષ્ટિને કારણે ખેતરોમાં થયેલ નુકશાનીનો સર્વે કરાવીને વળતર ચૂકવવાની માંગ ઉઠી છે. તાજેતરમાં 9 અને 10 ઓગસ્ટ દરમ્યાન પડેલા ભારે વરસાદને કારણે...

માળીયા (મી.) : કોર્ટ કેસ બાબતે વાત વસણતા બે પક્ષો વચ્ચે મારામારી

માળીયા (મી.) : માળિયા તાલુકાના વેજલપર ગામે અગાઉ થયેલ પોલીસ ફરિયાદનું સમાધાન કરવા બાબતે બોલાચાલી થયા બાદ મામલો મારામારી સુધી પહોચ્યો હતો. જે બાબતે બંને પક્ષોએ માળિયા (મી.) પોલીસ મથકમાં ફરિયાદ...

જન્માષ્ટમી નિમિતે ઈન્ડિયન લીયો ક્લબ મોરબી દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારોને કપડાનું વિતરણ

જન્માષ્ટમીના પવિત્ર તહેવારોને અનોખી રીતે ઉજવવાના હેતુથી ઈન્ડિયન લીયો ક્લબ મોરબી જે નાના બાળકોની સંસ્થા છે તેના દ્વારા ગરીબ પરિવારોને કપડા વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો. આ માટે બધા જ સભ્યોએ સાથે...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમા ચકચારી સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો.

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણું કરી પુર્વ...