મોરબી શહેર બજરંગદળના પ્રમુખ પદે ભાવિક પરમારની વરણી

0
88
/

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિતે મશાલ રેલી તેમજ ૨૫૧ ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમ્યાન બજરંગદળના હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી જેમા બજરંગદળના શહેર પ્રમુખ તરીખે ભાવિકભાઈ પ્રદીપભાઈ પરમાર, ઉપપ્રમુખ તરીખે જીતુભાઇ અજીતભાઈ ચાવડા તેમજ ભાવિકભાઈ હરીશભાઈ ભટ્ટની વરણી કરવામાં આવી છે આ વરણી વિશ્વ હિન્દુ પરિષદના શહેર મંત્રી કમલભાઈ દવે અને જિલ્લા મંત્રી હસુભાઈ ગઢવી દ્વારા કરવામાં આવી છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/