Wednesday, May 6, 2026
Uam No. GJ32E0006963

મોરબી : સોમનાથ સોસાયટીમાં ગટરના પાણીનો છ દિવસથી નિકાલ ન થતા સ્થાનિકોમાં રોષ

મોરબી : મોરબીના શનાળા રોડ પરના કાયાજી પ્લોટ વિસ્તારની સોસાયટીમાં છ દિવસથી ગટરના પાણી ભરાયેલા હોય છતાં તંત્ર આ સમસ્યાનો ઉકેલ ન લાવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ સમસ્યા અંગે તંત્ર...

મોરબીમાં વેપારીને રૂ.13.60 કરોડનો ચૂનો લગાવનાર તબીબ સહિત બે ઝડપાયા

લેકટર તરીકે સિલેક્ટ થયાનું જણાવી કરોડોના ગવર્મેન્ટ કોન્ટ્રાક આપવાની લાલચ આપી ઠગાઈ કરી હતી : પોલીસે બન્ને આરોપીઓને રીમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી મોરબી : મોરબીમાં ડેન્ટલ તરીકે પ્રેક્ટીસ કરતા ડોકટરે...

મોરબી અજંતા કંપનીની મનાલીમાં અટવાયેલી 150 મહિલાકર્મીઓ સહી સલામત ટ્રેનમાં પરત રવાના

રસ્તો બ્લોક થતા 3 બસોને સુરક્ષાના કારણે સલામત સ્થળે ઉભી રાખી દેવાઈ હતી : તમામ યુવતીઓ માટે ટ્રેનની વ્યવસ્થા મંત્રી માંડવિયાની મદદથી કરાઈ મોરબી : મોરબીની વિશ્વપ્રસિદ્ધ કલોક મેન્યુફેક્ચરિંગ કંપની અજંતા(ઓરપેટ)ની 150...

હળવદમાં જન્માષ્ટમી એ ભવ્ય શોભાયાત્રા યોજાશે

વિવિધ ફલોટ આકર્ષણનું કેન્દ્ર બનશે : મોરબી દરવાજા આવેલ રામજી મંદિરેથી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે હળવદ : હળવદમાં માં જશોદાના લાલો ને વધાવવા ભવ્ય શોભાયાત્રાનુ આયોજન વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા કરવામાં...

હળવદ: ગુરુ રવિદાસ બાપુનું દિલ્હીમાં મંદિર તોડી પડાયાના વિરોધમાં સ્થાનિક સેવકો દ્વારા આવેદન

રવિદાસ નું મંદિર તોડી પાડતા હળવદ મામલતદાર તેમજ પોલીસને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હળવદ : આજરોજ હળવદ ખાતે સંત શિરોમણી ગુરૂ રવિદાસ બાપુના સેવકો દ્વારા દિલ્હીમાં સંત રવિદાસ નું મંદિર તોડી પાડતા...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમા ચકચારી સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો.

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપીઓએ તથા તેના લાગતા વળગતા ઈસમોએ એકબીજા સાથે મેળાપીપણું કરી પુર્વ...