Friday, March 20, 2026
Uam No. GJ32E0006963

મોરબી ન્યૂ એલ ઇ (મહેન્દ્રનગર) કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા કલેકટરને...

(ભાવિક ઓધવિયા) મોરબી: મોરબી એલ ઇ (મહેન્દ્રનગર) કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા બાબતે કલેક્ટરને લેખિત અરજી આપી રજુઆત કરવામાં આવેલ છે પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ ન્યૂ...

મોરબી જલારામ મંદિરે જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરાશે

મોરબીના જલારામ મંદિર દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી પ્રતિવર્ષ જલારામ જયંતિના પાવન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવાય છે આ તકે...

એકના નામે બીજાને ડોઝ! મોરબીમાં કોરોના રસીકરણમાં જબરો ગોટાળો

તાજેતરમા રાજકોટથી મોરબી આવ્યા ન હોવા છતાં પાલિકાના પૂર્વ કર્મીને બીજો ડોઝ લીધાનું સર્ટી મળ્યું! પ્રથમ ડોઝ લીધા બાદ રાજકોટ જતા રહ્યા હોય અને બીજો ડોઝ લેવા મોરબી આવ્યા જ ન હોવા...

મોરબી : શિક્ષકોને 4200 ગ્રેડ પેનો આભાર વ્યક્ત કરવા રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દ્વારા વૃક્ષારોપણ

સાથે કોરોના વોરિયર્સ સદ્દગત શિક્ષકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી દ્વારા શિક્ષકોને ગ્રેડ પે મળવા બદલ નવતર ઉજવણી કરવામાં આવી હતી. તથા કોરોના વોરિયર્સ શિક્ષકોને શ્રદ્ધાંજલિ...

મોરબીના ઈ-ગ્રામ વીસીઈના પ્રશ્નોનું નિરાકરણ ના કરાય તો કામગીરીનો બહિષ્કાર કરાશે

મોરબી: ઈ ગ્રામ વીસીઈના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવતું ના હોય જેથી વીસીઈ પરેશાન છે અને પ્રશ્નો ના ઉકેલાય તો કામગીરીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. મોરબી તાલુકાના તમામ વીસીઈ દ્વારા ટીડીઓ અને ડીડીઓને...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe