હળવદ : નવજીવન વિકલાંગ સેવાશ્રય ના દિવ્યાંગ બાળકો દ્રારા વૃક્ષારોપણ
હળવદ ખાતે ૭૩ માં સ્વતંત્રતા દિવસના પવૅ જીલ્લા કક્ષાની ઉજવણી હળવદ માં આન બાન સાથે કરાઈ ત્યારે નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ દ્રારા પટાંગણમાં સંસ્થાના દિવ્યાંગ બાળકો દવારા 50 થી વધુ વૃક્ષો...
વાંકાનેર નજીકની ફેકટરીમાં આગથી કરોડોની મશીનરી બળીને ખાખ
વાંકાનેર નજીક આવેલી સિરામિક ફેકટરીમાં બે દિવસ પૂર્વે રાત્રીના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફેક્ટરીમાં મશીનરી બળીને ખાખ થઇ છે જેથી કરોડોની નુકશાની...
માધાપરમાં ગટરના પાણીથી ત્રસ્ત લત્તાવાસીઓનો મોરચો, પાલિકા પાસે ચક્કાજામ કરી વિરોધ
રજૂઆત છતાં નીમ્ભર તંત્ર નહિ જાગતા મહિલાઓ રણચંડી બની
મોરબીના માધાપર વિસ્તારમાં છેલ્લા એક માસથી ગટરના પાણીના તલાવડા ભરેલા છે જે મામલે પાલિકાના પૂર્વ સદસ્યે પાલિકા કચેરીને રજૂઆત કરીને યોગ્ય કરવાની માંગ...
મોરબી નીચીમાંડલ ગામે આદિવાસી યુવાન ઉપર જીવલેણ હુમલો રાજકોટ ખસેડાયો
મોરબીના હળવદ હાઇવે ઉપર આવે નિચી માંડલ ગામની સીમમાં દયારામભાઈ નરભેરામની વાડીએ રહીને મજૂરીકામ કરતા રમેશભાઇ નંદરૂભાઇ ભીલ આદિવાસી (ઉંમર વર્ષ ૪૦) નામના મુળ મધ્યપ્રદેશના મજુર યુવાન ઉપર તીક્ષ્ણ હથિયાર વડે...
મોરબી નજીકના લજાઈ ગામે ૮૫ વર્ષના વૃદ્ધે જાત જલાવીને કર્યો આપઘાત
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના લજાઇ ગામે આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા મહાદેવભાઇ જીણાભાઈ મસોત (ઉ૮૫)ને છેલ્લા ઘણા સમયથી બીમારી હોય તેઓ પોતાની બીમારીથી કંટાળી ગયા હોવાથી ગઈ કાલે પોતાની...












