Saturday, June 20, 2026
Uam No. GJ32E0006963

હળવદ: સરંભડા ગામે બનતા શૌચાલયમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરાતી હોવાની રાવ

તાલુકા વિકાસ અધિકારી તપાસ કરે તો મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડે તેવી શક્યતા હળવદ : ગામ હોય કે શહેર મોટાભાગે સરકારી કામોમાં લેભાગુ કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની અવાર-નવાર ફરિયાદો...

હળવદમા જન્માષ્ટમી ઉજવણીની તૈયારી માટે વિશ્ર્વહિન્દુ પરીસદ દ્ધારા બેઠક યોજાઇ

પરંપરાગત જન્માષ્ટમી મહોત્સવ ધામધુમથી ઉજવાશે હળવદમા વિશ્ર્વહિન્દુ પરીસદ દ્ધારા વર્ષોથી જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામા આવેસે જેમા આ વર્ષે ઉજવણીની તૈયારીયો શરુ થયા પહેલા હળવદ બ્રાહ્મણની ભોજનશાળા ખાતે બેઠક બોલાવામા આવી આ બેઠકમા...

સરકારે બીલના ચુકવણામાં બ્રેક લગાવતા નાની સિંચાઇના ૧૦ કરોડ મોરબીમાં બચી ગયા!

સરકાર દ્વારા પાણીની મોરબી જીલ્લામાં સંગ્રહ શક્તિ વધે તેના માટે થઈને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જો કે, અધિકારી અને પદાધિકારી દ્વારા મળીને નાણાકીય કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને કોઇપણ...

મોરબીમાં પત્નીને જીવતી સળગાવીને હત્યા કરનારા પતિને આજીવન કેદ

મોરબી તાલુકાના લીલાપર ગામ પાસે આવેલ સિરામિક યુનિટમાં મજૂરી કામ કરતા અને ત્યાં જ મજૂરોના કવાટર્રમાં રહેતા મજૂરો દ્વારા તેની પત્નીને “રસોઈ કેમ મોડી બનાવી છે” તેવું કહીને આજથી ત્રણ વર્ષ...

મોરબી અનુ.જાતિ સમાજ તથા સાંસદ વિનોદ ચાવડા દ્વારા પાટણની એથલિટ કાજલ પરમારને આર્થિક મદદ

મોરબીના જીલ્લા અનુ.જાતિ સમાજ તથા કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ભાઇ ચાવડા દ્વારા પાટણની એથલિટ ગોલ્ડ મેડાલિસ્ટ કાજલ પરમારને આર્થિક મદદ કરવામાં આવી હતી. મોરબીના અનુ. જાતિ સમાજ અને સાંસદ વિનોદ ચાવડા દ્વારા પાટણની...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...