મોરબી: વવાણિયામાં પ્રવાસનને વેગ આપવા રૂ.2.65 કરોડના કામોનું 17મીએ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
હાલ આરોગ્ય વિભાગના 2.48 કરોડના વિવિધ કામોનું પણ લોકાર્પણ કરાશે : રાજયમંત્રી અને અધિકારીઓએ રામબાઈમાં મંદિર અને સભાસ્થળનું નિરીક્ષણ કર્યું
મોરબી : માળીયા મી. તાલુકાના વાવણીયા ગામે આવેલ રામબાઈ માતાજીની પવિત્ર...
મોરબી : સ્વચ્છતા અભિયાન ટીમનું રવાપર ગામના તળાવની સફાઈ માટે મેગા અભિયાન
20 લોકોથી શરૂ થયેલું સફાઈ અભિયાનમાં 250 લોકો જોડાયા : અઢી માસથી દર રવિવારે હાથ ધરાતું સ્વચ્છતા અભિયાન
મોરબી : મોરબીમાં તબીબો સહિતનાઓની ટીમ દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે શરૂ થયેલા સ્વચ્છતા...
મોરબી : પાન,બીડીના વેપારીઓની દુકાને પરસેવો પાડી નિરાશ પાછા ફરતા ગ્રાહકો
{પ્રવીણ વ્યાસ દ્વારા} મોરબી: પણ-બીડીના હોલસેલ વેપારીઓને ત્યાં સવારના 4-વાગ્યાથીજ નાના વેપારીઓ ની લાઈન લાગે છે,જે કલાકોની રાહ જોયા બાદ મોટા હોલસેલ વેપારીઓ દ્વારા દુકાન નહિ ખુલે તેવા સંદેશાઓ ઓપહોચાડ્વામાં આવે...
ટંકારાના ગામોમાં TDOએ મુલાકાત લઇ વિવિધ કામોની ચકાસણી કરી
ટંકારા : કોરોનાના લીધે લાદેલા લોકડાઉન બાદ ચાલુ થયેલા વિકાસ કામોની ચકાસણી કરવા ટંકારા તાલુકાના વિવિધ ગામોમાં તાલુકા વિકાસ અધિકારી નાગાજણ તરખાલા એ ફિલ્ડ વિઝિટ કરી હતી અને કામની જાત તપાસ...
મોરબી : ત્રિમંદીર ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી થશે
મોરબી : તારીખ 16 જુલાઈને મંગળવારે નવલખી રોડ સ્થિત દાદા ભગવાન પ્રરૂપિત ત્રિમંદીર ખાતે ગુરુપૂર્ણિમાની ભક્તિભાવપૂર્ણ ઉજવણી થશે. પરમ પૂ.દાદા ભગવાન આ વિશેષ દીને પૂર્ણ સ્વરૂપે હાજરા હજુર હોય દરેક મહાત્માઓને...