Wednesday, August 20, 2025
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના હોદેદારોની નિમણુંક કરાઈ

મોરબી : હાલ મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મેતા તેમજ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્શ તથા પરામર્શ કરીને મોરબી જિલ્લા મહિલા મોરચાના વિવિધ પદે હોદેદારોની નિમણુંક...

મોરબી: ગાળો આપવા જેવી નજીવી બાબતે યુવાનને રહેશી નાખનાર આરોપી ઝડપાયો

મોરબી : હાલ મોરબી તાલુકાના લાલપર પાવર હાઉસ પાછળ એક માસ પહેલા યુવાનની થયેલી હત્યાનો ભેદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાખ્યો હતો અને વગર કારણે મૃતક યુવાન ગાળો આપતો...

મોરબીમાં મીની લોકડાઉનથી વેપારીઓ પરેશાન : આંશિક છૂટછાટની માંગ

વેપારી મહામંડળ તેમજ કાપડ મહાજન- રેડીમેઈડ ગાર્મેન્ટ એસો.ની જિલ્લા કલેક્ટરને રજુઆત મોરબી : હાલ મોરબીમાં કોરોનાનું સંક્રમણ વધતા મીની લોકડાઉન જેવા કડક નિયમો લાગુ કરાયા હતા. પણ આ નિયમોથી વેપારી વર્ગ આર્થિક...

રાજકોટની પ્રખ્યાત ગોપાલ નમકીન ફેક્ટરીમાં આગ લાગતા ફેક્ટરી બળીને ખાખ

સમગ્ર સૌરાષ્ટ્રમાં નમકીન માટે જાણીતું નામ એવા ગોપાલ નમકીનની રાજકોટ ખાતે આવેલ ફેકટરીમાં બપોરે આગ લાગી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોય આખી ફેક્ટરી બળીને ખાખ થવા...

મોરબીમાં શ્રમિકોને ઉશ્કેરતા મેસેજ વિડિઓ વાયરલ કરનાર 7 પરપ્રાંતીયની ધરપકડ

અરાજકતા ફેલાય એવા સંદેશાઓ-વિડિઓ સોશિયલ મિડિયામાં વાયરલ કરનાર 7 સામે ગુન્હો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરતી મોરબી પોલીસ મોરબી : સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો દુરુપયોગ કરી સમાજમાં અરાજકતા ફેલાવવાના મામલે મોરબી પોલીસે સર્વેલાન્સ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...