Tuesday, August 19, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં ઠંડા પવન સાથે વરસાદી ઝાપટું આવ્યું

મોરબી : હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં માવઠાની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ગઇકાલથી જ માવઠાનો દૌર શરૂ થયો છે. ત્યારે આજે મોરબીમાં પણ સવારથી વાતાવરણ ઠંડુગાર બન્યું હતું....

મોરબીના થોરાળા ગામ નજીક કાબુ ગુમાવતા એસન્ટ કાર પલ્ટી: ત્રણના મોત

મોરબીમાં મોડી સાંજે મોરબીના રાજપર રોડ પર આવેલા થોરાળા ગામના પાટીયા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં એસન્ટ કાર ન.GJ03 CA 4314 આચનક થાંભલા સાથે અથડાઈ જતા કાર પલટી ખાઈ ગઈ...

મોરબી SOG મા પી.આઈ તરીકે ફરજ બજાવતા જે.એમ આલ સાહેબનો આજે જન્મદિન

(રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબી: SOG મા પી.આઈ તરીકે ફરજ બજાવતા જે.એમ.આલ સાહેબનો આજે જન્મદિન છે ત્યારે તેમના મિત્રવર્તુળ તેમજ સ્ટાફ તરફથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. કડક છતાં સૌમ્ય સ્વભાવ એક ફૂલ...

મોરબી : બુધવારે નવા 14 કેસ, એકનું મોત, સાત લોકો સાજા

આજના બુધવારના 14 કેસ સાથે મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 150એ પોહચ્યો : જેમાથી 60 લોકો સાજા થયા અને 82 લોકો સારવાર હેઠળ : 8 લોકોના મૃત્યુ થયા મોરબી : મોરબી જિલ્લામાં...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...