મોરબી : 8 મૃતકોના પરિવારજનોને સહાય આપવા માટે કલેક્ટરે સરકારમાં કર્યો રિપોર્ટ
મોરબી : મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર મચ્છુનગરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 10 ફૂટની મહાકાય દીવાલ ઝુંપડા ઉપર પડવાથી 8 લોકોના મોત નિપજયા હતા. આ બનાવ બાદ મૃતકના પરિવારજનોને સરકાર તરફથી મળવા પાત્ર...
મોરબી : રાજપર ચોકડી નજીક ભગડા મામાના મંદિરે સંતવાણી યોજાઈ
મોરબી: આજે મોડી સાંજે ભગડા મામાના મંદિરે જીતુભાઇ શાનરીયા તેમજ શૈલેષભાઈ સનારીયા , રાજેશભાઈ અઘારા સહિતના મિત્ર મંડળ દ્વારા મણિધર હનુમાનજીના ગુરુ ના સાન્નિધ્યમાં ભવ્ય સંતવાણી યોજાઈ હતી જેમાં સર્વે ભાવિકો...
મોરબીના વાઘપર ગામના યુવાનોની પુર દરમિયાન પ્રશંશનીય બચાવ કામગીરી
મોરબી : મોરબીના વાઘપર ગામના યુવાનોએ પુરની સ્થિતિ વખતે બચાવ કામગીરી હાથ ધરી હતી. વાઘપરથી મોરબીના રસ્તે વધારે પાણી ભરાઈ જતા આ યુવાનો ટ્રેકટર લઈને બચાવ કામગીરીમાં લાગી ગયા હતા જેમાં...
ટંકારા પંથકમાં મેઘકહેરથી ભારે તારાજી : સેંકડો લોકોની ઘરવખરીનો નાશ, ખેતરો ધોવાયા
12 થી વધુ પશુઓના મોત : હજારો લોકોને રેસ્કયુ કરાયા : તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી તેમજ પોલીસ સ્ટેશનમા પણ પાણી ભરાયા ‘ તા
ટંકારા : ટંકારા પંથકમાં બે દિવસની મેઘકહેરથી ભારે...
માળીયા : ભારે વરસાદથી મીઠા ઉદ્યોગને નુકશાની, એક લાખ ટન મીઠું પાણીમાં ગરક
મોરબી જીલ્લામાં શનિવારે વરસેલા ભારે વરસાદે હાલ વિરામ લીધો છે ત્યારે હવે નુકશાનીના ચિત્ર સ્પષ્ટ થઇ રહયા છે જેમાં માળિયા તાલુકામાં આવેલા મીઠા ઉદ્યોગને કરોડોની નુકશાની થઇ હોવાનું સામે આવ્યું છે...















