Monday, March 16, 2026
Uam No. GJ32E0006963

મોરબીના પરશુરામ ધામને આંગણે આજે રાત્રે ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજાશે

મોરબી: પરશુરામ ધામ ખાતે ત્રીદિવસય પરશુરામ દાદાની ભવ્ય કથા ચાલી રહી છે ત્યારે આ કાર્યક્રમમાં આજે ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. મોરબી શહેરના નવલખી રોડ પર આવેલ પરશુરામ ધામના આંગણે ત્રિદિવસીય પરશુરામ દાદાની...

મોરબીમાં નવા પુલ નીચે એક દિવાલ ઘસી પડીઃ બે વ્યક્તિનો આબાદ બચાવ

મોરબીના ખાખરેચી દરવાજા પાસે કાર ઉપર ગઢની દિવાલ તુટી પડી હતી જો કે,કારમાં બેઠેલા બે વ્યક્તિઓને ચમત્કારીક બચાવ થયો છે પરંતુ આ જર્જરીત દિવાલ હજુ પણ મોટી દુર્ઘટના સર્જે તેવી શક્યતા...

વડાપ્રધાન દ્વારા આજે વિદ્યાર્થીઓ સાથે ઓનલાઇન ‘પરીક્ષા પે ચર્ચા’

વિદ્યાર્થીઓ અને વાલીઓએ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ નિહાળવા જિલ્લા શિક્ષણાધિકારીની અપીલ મોરબી : શિક્ષણ મંત્રાલય નવી દિલ્હી દ્વારા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું લાઇવ પ્રસારણ સોશિયલ મીડિયા તથા દુરદર્શન પર કરવામાં આવશે.વડાપ્રધાન પરીક્ષા કી...

હળવદ : મિલ્કતના પ્રશ્ને મહિલાને ધસડી માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી

હળવદ ના રહેવાસી મનીષાબેન રાજુભાઈ મકવાણાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીને તેના મોટા પપ્પાને મિલકત બાબતે ભાગ પાડવા બાબતે વાતચીત ચાલતી હોય ત્યારે આરોપી કેશાભાઇ અને અશ્વિન...

ટંકારાના ખીજડિયા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત: મહિલા સહિત બે ના મોત

હોળી – ધુળેટીના તહેવારમાં બનેલ બનાવ અંગે ફરિયાદ નોંધાઈ ટંકારા : હાલ ટંકારા તાલુકાના ખીજડિયા ઘુંનડા વચ્ચે ગત તા.18ના રોજ બે બાઈક સામસામે અથડાતા ખેત શ્રમિક મહિલા સહિત બે વ્યક્તિના મૃત્યુ નિપજયા...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe