મોરબીઃ ડોક્ટર યુગલે લગ્નપ્રસંગે પુલવામાના શહીદોને આપી વીરાંજલી
મોરબીઃ ભારતની રક્ષા કાજે પુલવામાં શહીદી વ્હોરનારા શહીદવિરો માટે મોરબીમાં ચારે તરફથી વીરાંજલી, શ્રદ્ધાંજલીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને શહીદ જવાનોના પરિવાર જનો માટે વિવિધ સંસ્થાઓ, વ્યક્તિઓ દ્વારા રૂપિયા ત્રણ કરોડ જેટલું...
વાવાઝોડાથી થયેલ નુકશાનીને પગલે માલધારી પરિવારોને કેશડોલ ચૂકવો : રમેશભાઈ રબારી
હાલ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને પગલે રબારી, ભરવાડ સહિતના માલધારી પરિવારોને ઘાસચારો, ઘરવખરીનું નુકશાન થયું હોય જેથી માલધારી પરિવારને તાત્કાલિક કેશડોલ ચુકવવા માંગ કરવામાં આવી છે
મોરબી કોંગ્રેસ અને માલધારી અગ્રણી રમેશભાઈ રબારીએ મુખ્યમંત્રીને...
મોરબી : સમજુબેન અમરશીભાઈ બાવરવાનું દુખદ અવસાન
મોરબી : સમજુબેન અમરશીભાઈ બાવરવા (ઉ.વ.૯૬) તે બાલુભાઈ બાવરવા, રમેશભાઈ બાવરવા અને કાંતિલાલ બાવરવાના માતાનું તા. ૨૯ ના રોજ દુખદ અવસાન થયેલ છે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી બેસણું અને લૌકિક પ્રથા...
ટંકારાના માથાભારે બાબુ ડોન સામે પાસા કાર્યવાહી, વડોદરા જેલ ધકેલાયો
મોરબી એલસીબી ટીમ દ્વારા ટંકારાના માથાભારે શખ્શને પાસા વોરંટ બજવણી અન્વયે ડીટેઈન કરીને માથાભારે ઇસમને વડોદરા જેલ ધકેલાયો છે
મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં માથાભારે ઈસમોની...
વાંકાનેરમાં યુવતીએ જાત જલાવી આપઘાત કર્યો
વાંકાનેર : વાંકાનેરમા એક યુવતીએ અગમ્ય કારણોસર જાત જલાવીને આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરમા જિનપરા...