ટંકારામાં અખાત્રીજે પાટીદાર સમાજના સમુહલગ્ન નું આયોજન
સમાજના ભવનનું લોકાર્પણ અને દાતાનું સન્માન કરાશે
ટંકારા : હાલ ટંકારામાં પાટીદાર સમાજનો દશમો સમુહલગ્ન, પાટીદાર સમાજના ભવનનું લોકાર્પણ અને દાતાનું સન્માન આમ અખાત્રીજના દિવસે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે. સમુહલગ્નમાં ૧૧ યુગલો પ્રભુતામાં...
મોરબીના શનાળા રોડ નજીક કાર ખાડામાં પલ્ટી ગઈ
(દિલીપ ચાવડા દ્વારા) મોરબી: મોરબીના શનાળા રોડ નજીક આવેલ મેલડી માતાજીના મંદિર નજીક એક કાર ખાડામાં ફસાઈ ગઈ હતી જેને ભાર કાઢવા ભારે જહેમત ઉઠાવી પડી હતી
મોરબીમાં પિતરાઈ ભાઇએ છરીના ઘા ઝીકયા : સારવાર દરમિયાન યુવકનું મોત
પૈસાની લેતી દેતી બાબતે થયેલી માથાકૂટ બાદ છરી વડે હુમલો કર્યો હતો : બનાવ હત્યામાં પલટાયો
મોરબી : મોરબીના બાપાસીતારામ ચોક પાસે એક દુકાનમાં યુવાનને તેના પિતરાઈ ભાઈએ રૂપિયાની લેતી-દેતી બાબતે થયેલી...
મોરબી જિલ્લામાંથી 7 સીએનજી રીક્ષા અને 2 બોલેરો ડિટેઇન કરાઈ
મોરબી: હાલ ગઈકાલે સોમવારે પેસેન્જરને રિક્ષામાં બેસાડી માલમતા સેરવી લેતી ગેંગ ઝડપાયા બાદ પોલીસે રીક્ષા ચાલકોને ચેક કરવાનું શરૂ કર્યું છે. આ ચેકીંગ દરમ્યાન જિલ્લામાંથી વિવિધ કલમો હેઠળ ટ્રાફિક નિયમનું અને...
સ્વજનની પુણ્યતિથિએ રવાપરના કાસુન્દ્રા પરિવારે ગૌશાળાને આર્થિક અનુદાન આપ્યું
મોરબી : મોરબીના રવાપરના પૂર્વ સરપંચ અને અગ્રણી બિલ્ડર, સામાજિક આગેવાન ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રાના પત્ની પુષ્પાબેને સ્વર્ગલોક પ્રયાણ કર્યા બાદ તેમની માસિક તિથિઓ પર ગોપાલભાઈ કાસુન્દ્રાના પરિવાર દ્વારા સેવાકાર્યો કરવામાં આવી...




















