Friday, September 12, 2025
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લામા પાંચ વાગ્યા સુધીમાં 60 ટકા જેટલું મતદાન નોંધાયું

મતદાનની ટકાવારી 65 ટકા ઉપર રેહવાની સંભાવના મોરબી જિલ્લામા પાંચ વાગ્યા સુધીમાં 60 ટકા જેટલું મતદાન નોંધાયું છે. અને સાંજે ૬ વાગ્યા સુધીમાં આ મતદાનની ટકાવારી ૬૫ને આંબે તેવી શક્યતાઓ હાલ સેવાઈ...

ટંકારાના હરબટિયાળીમાં મીંઢોળબંધ ભાઈ-બહેને મતદાન કરીને લોકશાહીના પર્વને ઉજવ્યો

લગ્નોત્સવ પહેલા મત આપીને અન્ય લોકોને પણ મતદાન કરવા અપીલ કરી મોરબી જિલ્લાના ટંકારાના હરબટિયાળી ગામમાં પટેલ પરિવારના મીંઢોળબંધ ભાઈ-બહેને પોતાના લગ્નોત્સવ પહેલા લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી અને જનતાને પણ મતદાન...

ટંકારા સ્થા જૈન સંઘ દ્વારા મહાવીર સ્વામીની જન્મ જંયતિની ઉજવણી

કારા શ્રી સંધ ની વિનંતી સહ ભાવના ને લક્ષ્‍ય મા લઈ ને ટંકારા મુકામે પરમ પુજ્ય સૌમ્યસ્વરૂપી હિરાબાઈ મહા. ની દિવ્ય કુપાવંત પ પુ. જાગુતીબાઈ મહા સાથે ૬ થાણા નિ મંગલકારી...

મોરબી : ૪.૫૬ કરોડની ટેક્ષચોરી પ્રકરણમાં બે આરોપી ઝડપાયા

હળવદમાં સંગમ ટાઇલ્સ ના નામની બોગસ પેઢી ઊભી કરી ટ્રાઈલ્સનું કર્યું'તું વેચાણ આરોપીઓએ બોગસ પુરાવાઓ ઉભા કરીને મેળવ્યો હતો જીએસટી નંબર લોન દેવાના બહાને હળવદના યુવાન પાસે મેળવ્યા હતા અસલી આધાર પુરાવા,સંગમ ટાઈલ્સના...

વિનય ઈનટરનેશનલ સ્કૂલમાં પુસ્તકોનો ભવ્ય મેળો

ચાર દિવસીય પુસ્તક મેળાનો નાગરિકોને લાભ લેવા અપીલ વિશ્વભરમાં ૨૩એપ્રિલ ના રોજ વિશ્વ પુસ્તક દિવસ ની ઉજવણી થાય છે. જેમના ભાગરૂપે વિનય ઈનટરનેશનલ સ્કૂલમાં ચાર દિવસીય તા. ૧૯ થી ૨૨ એપ્રિલના ભવ્ય...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...

મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે તમામ સમાજ માટે નવરાત્રીનું શાનદાર આયોજન : તમામ બહેનોને ફ્રી એન્ટ્રી : તમામને તિલક કરીને...