Friday, September 12, 2025
Uam No. GJ32E0006963

મોરબીના લાલપર નજીક કેનાલમાં ડૂબી જતાં 10 વર્ષની બાળકીનું મોત

મોરબીનાં લાલપર ગામમાં રહેતા એક શ્રમિક પરિવારની 10 વર્ષની દીકરી તેમના ઘર નજીક પસાર થતી કેનાલમાં ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતું બનાવ અંગે તાલુકા પોલિસે અકસ્માત મોત અંગે નોંધ કરી...

ટંકારા : હડમતિયા લજાઈ રોડ પર આઇસર અને ટ્રક અથડાતા એકને ગંભીર ઇજા

ટંકારા : બનાવ ની પ્રાપ્ત માહિતી મુજબ ટંકારાના લજાઈ ચોકડીથી થોડે દુર હડમતિયા રોડ પર મેલડીમાંના મંદિરના વળાંક નજીક એક લેલન ટ્રક નં GJ13 V 3376 અને સામે કપાસ ભરેલ આઇશર...

પરસોત્તમ સાબરીયા ને ટક્કર આપવા કોગ્રેસ કિશોર ચીખલીયા ને ઉતારી શકે છે મેદાને..?

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયાનું નામ હળવદ ધાંગધ્રાની પેટાચૂંટણીમાં મોખરે હોવાની ચર્ચા હળવદ : હળવદ-ધાંગધ્રાની પેટા ચૂંટણીમાં ભાજપે પોતાના ઉમેદવાર નું નામ જાહેર કરી દીધું છે ત્યારે હવે એક જ ચર્ચા...

મોરબીના પાનેલી ગામ પાસે બેફામ દોડતા ડમ્પરે વૃદ્ધનો ભોગ લીધો

બનાવને પગલે રોષે ભરાયેલા ગ્રામજનોએ ખનીજચોરો સામે કડક કાર્યવાહીની માંગ સાથે ચક્કાજમ કર્યો : પોલીસનો ચુસ્ત બંદોબસ્ત : મામલતદાર ઘટનાસ્થળે દોડી ગયા : કડક કાર્યવાહી ના કરાય તો લાશ ના સ્વીકારવાની...

મોરબી એલ.સી.બીનો સપાટો : માળીયામાં દેશીના હાટડાઓ પર તવાઈ

મોરબી : મોરબી સહિત ભારતભરમાં ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. પોલીસ તંત્ર ચૂંટણીને લગતી વ્યવસ્થામાં ઊંધામાથે થઈ કામગીરી કરી રહ્યું છે. ત્યારે એલ.સી.બી ટીમે બાતમીના આધારે માળીયા મિયાણામાં જુદી જુદી ચાર...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...

મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે તમામ સમાજ માટે નવરાત્રીનું શાનદાર આયોજન : તમામ બહેનોને ફ્રી એન્ટ્રી : તમામને તિલક કરીને...