Friday, September 12, 2025
Uam No. GJ32E0006963

વાંકાનેર લગ્ન પ્રસંગમાં જતાં મોમીન યુવાનનું હાઇવે પર અકસ્માત : પિતા, પુત્રીનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર આજે સવારે જોધપર ગામના ખોરજીયા મામદહુસેન અહમદભાઈ (ઉંમર વર્ષ 38)નું લિંબાળાની ધાર પાસે એક્સિડન્ટ થતા સ્થળ ઉપર જ મૃત્યુ થયેલ છે તેમજ સાથે રહેલ તેની નાની છોકરીને ગંભીર ઇજા...

મોરબીમાં શહીદ દિન નિમિત્તે વિધાર્થીઓ માટે નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ

યંગ ઇન્ડિયા ગ્રુપ અને નીલકંઠ વિદ્યાલય દ્વારા નવી પેઢીને સ્વતંત્રતા સંગ્રામના કાંતિકારો વિશે સમજ આપવા નિબંધ સ્પર્ધા યોજાઈ મોરબી : આગામી 23 માર્ચ શહીદ દિન નિમિત્તે સ્વતંત્રતા સંગ્રામના ક્રાંતિકારીઓ વિશે નવી પેઢી...

હળવદમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

હળવદ : હળવદના માથક ગામે ઝાડ સાથે ગળેફાંસો ખાઈ યુવાને જીવન ટૂંકાવી લીધું હતું.આ આપઘાતના બનાવની હળવદ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર હળવદના માથક ગામે રહેતા સમીર ઉંમરભાઈ વડાણીયા ઉ.વ.25 નામના...

૧લી એપ્રિલથી તમામ ટાઇલ્સના ભાવમાં ૧૫થી ૨૦ ટકા વધારો

સિરામિક ઉદ્યોગનું અસ્તિત્વ ટકાવી રાખવા ભાવ વધારો અત્યંત જરૂરી : મોરબી સિરામિક એસોશિએશન પ્રમુખો મોરબી : સસ્તો કોલગેસ બંધ થયા બાદ રાજસ્થાનથી ટાઇલ્સ રો – મટીરીયલની સપ્લાય બંધ થતાં મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝનું...

મોરબી: ભડીયાદ મુકામે આંગણવાડીની મિટિંગ યોજાઈ

ભળિયાદ ગામમાં આવેલ જંગલેશ્વર વિસ્તારમાં આવેલ આગડવાડીમાં આજ રોજ પોષણ પખવાડિયાની અસર ની સમીક્ષા માટે ભડીયાદ ગ્રામ પંચાયત ના સભ્ય સાથે મિટિંગ યોજાયેલી હતી. તેમાં પોષણ પખવાડિયા દરમિયાન જે જે સમય ની ઉજવણી...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજાના પુત્ર વંશરાજસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જીલ્લા ના સહમંત્રી પુષ્પરાજસિંહ જાડેજા (ગુંગણ) ના સુપુત્ર વંશરાજસિંહ ના જન્મદિવસ નિમિત્તે હરહંમેશ સમાજ ના વિશેષ લોકો ની વચ્ચે રહીને...

મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે...

માતાના મઢ જતા પદયાત્રીકો માટે સુરજબારી પુલ પાસે દેવ સોલ્ટ ખાતે કેમ્પ યોજાશે

માળિયા (મિયાણા) નજીકના દિવસોમાં જ કચ્છ સ્થિત માતાનાં મઢ જવા માટે પદયાત્રીકો ઉમટી પડશે. ત્યારે માળિયા (મિયાણા) નાં હરીપર ખાતે સુરજબારી પુલ પાસે...

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફેકટરીમાં થયેલ મારામારી તથા એટ્રોસીટી કેસના આરોપીઓને નિર્દોષ છોડી...

મોરબી સીટી એ ડીવી પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી તથા તેનો દીકરો મહાદેવ પોટ્રી નામના કારખાનામાં નળીયા છાપવાનો કોન્ટ્રાકટ રાખેલ...

મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે તમામ સમાજ માટે નવરાત્રીનું શાનદાર આયોજન : તમામ બહેનોને ફ્રી એન્ટ્રી : તમામને તિલક કરીને...