Sunday, July 20, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં શહીદ દિન નિમિત્તે વિધાર્થીઓ માટે નિબંધ લેખન સ્પર્ધા યોજાઈ

યંગ ઇન્ડિયા ગ્રુપ અને નીલકંઠ વિદ્યાલય દ્વારા નવી પેઢીને સ્વતંત્રતા સંગ્રામના કાંતિકારો વિશે સમજ આપવા નિબંધ સ્પર્ધા યોજાઈ મોરબી : આગામી 23 માર્ચ શહીદ દિન નિમિત્તે સ્વતંત્રતા સંગ્રામના ક્રાંતિકારીઓ વિશે નવી પેઢી...

હળવદમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

હળવદ : હળવદના માથક ગામે ઝાડ સાથે ગળેફાંસો ખાઈ યુવાને જીવન ટૂંકાવી લીધું હતું.આ આપઘાતના બનાવની હળવદ પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર હળવદના માથક ગામે રહેતા સમીર ઉંમરભાઈ વડાણીયા ઉ.વ.25 નામના...

૧લી એપ્રિલથી તમામ ટાઇલ્સના ભાવમાં ૧૫થી ૨૦ ટકા વધારો

સિરામિક ઉદ્યોગનું અસ્તિત્વ ટકાવી રાખવા ભાવ વધારો અત્યંત જરૂરી : મોરબી સિરામિક એસોશિએશન પ્રમુખો મોરબી : સસ્તો કોલગેસ બંધ થયા બાદ રાજસ્થાનથી ટાઇલ્સ રો – મટીરીયલની સપ્લાય બંધ થતાં મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝનું...

મોરબી: ભડીયાદ મુકામે આંગણવાડીની મિટિંગ યોજાઈ

ભળિયાદ ગામમાં આવેલ જંગલેશ્વર વિસ્તારમાં આવેલ આગડવાડીમાં આજ રોજ પોષણ પખવાડિયાની અસર ની સમીક્ષા માટે ભડીયાદ ગ્રામ પંચાયત ના સભ્ય સાથે મિટિંગ યોજાયેલી હતી. તેમાં પોષણ પખવાડિયા દરમિયાન જે જે સમય ની ઉજવણી...

મોરબીના ૨૦૧૦ના લૂંટ વિથ ડબલ મર્ડર કેસના ચાર આરોપીઓને આજીવન કેદ

ખૂંખાર ગેંગે ચાલુ બસે આંગણીયા પેઢીના કર્મચારી અને એસટીના ડ્રાઇવરની નિર્મમ હત્યા કરી ફિલ્મી ઢબે લૂંટ ચલાવી હતી : પાટડી નજીક પોલીસ ઉપર ગોળીબાર પણ કર્યો હતો મોરબી : મોરબીમાં વર્ષ ૨૦૧૦ના...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...