Sunday, April 21, 2024
Uam No. GJ32E0006963

મોરબીમાં મસ્જિદ બનાવવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ : ૩ ઘાયલ

પંચાસર રોડ ઉપર બનેલી ઘટના : મંડપ, ખુરશી અને બાઈકનો બુકડો બોલાવ્યો મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર આજે સાડાત્રણથી ચારેક વાગ્યાના અરસામાં મસ્જિદ બનાવવા મામલે એકત્રિત થયેલા બે...

હનીટ્રેપ કાંડમાં ચીટરો પાસેથી પોણા નવ લાખ કઢાવવામાં પોલીસ સફળ

કારખાનેદાર પાસેથી દસ લાખ પડાવનાર ચંડાળ ચોકડીની ભઠ્ઠી બગડી ગઈ : જેલ હવાલે મોરબી : મોરબીના કારખાનેદાર યુવાનને સુંદરકન્યાના મોહમાં ફસાવી રંગરેલીયાની અંગતપળો કેમેરામાં કેદ કરી હનીટ્રેપમાં ફસાવી રૂપિયા ૧૦ લાખ પડાવનાર...

મોરબી: લોહાણા જ્ઞાતિના સમસ્ત ચગ પરિવારના સુરપુરા દાદાને ત્યાં હવન યોજાશે

સમસ્ત ચગ પરિવારના સુરપુરા દાદા શ્રી પ્રેમજી દાદા તેમજ શ્રી કારા બાપાના સ્થાનકે હવનનું આયોજન (જગદીશ ચગ દ્વારા) મોરબી: લોહાણા જ્ઞાતિના સમસ્ત ચગ પરિવારના સુરાપુરા દાદા શ્રી પ્રેમજીદાદા, અને શ્રી કારા બાપાના...

વાંકાનેરમાં યુવતીની હત્યા કરનાર સહકર્મચારી ઝડપાયો

બીલિંગનું કામ કરતી યુવતીને વધુ કામ કરાવતો હોય યુવતીએ શેઠને ફરિયાદ કરવાનું કહેતા પતાવી દીધી વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઈવે પર ટોલનાકા પાસે આવેલ સુર્યા ઓઇલ મિલમાં બીલીંગનું કામ કરતી યુવતીની ગઈકાલે...

વાંકાનેરની ઓઇલ મિલના રસોડામાં તીક્ષ્‍‍ણ હથિયાર ઝીકી યુવતીની હત્યા

બીલીંગનું કામ સંભાળતી ૨૦ વર્ષીય યુવતીની તેનીં ઓફિસમાં જ કામ કરતા યુવકે તિક્ષ્‍ણ હથિયારનાં ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવતા અરેરાટી ફેલાઈ ગઈ હતી મોરબીઃ વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલી ઓઇલ મિલમાં છેલ્લા...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...

મોરબીમા સતત એક મહિનો અખંડ રામધૂન બોલાવી રામનવમીની અભૂતપૂર્વ ઉજવણી

મોરબી : મોરબીમા રામનવમી નિમિતે અનેક આયોજન થયા છે ત્યારે સતત એક મહિનો સુધી અખંડ રામધૂન બોલાવી રામનવમીની ઉજવણી કરવા આયોજન કરાયું છે. મોરબીના લીલા‌પર...

મોરબીમાં રામનવમીની શોભાયાત્રામાં જોડાવા હિન્દૂ ભગીરથસિંહ રાઠોડની અપીલ

મોરબી : આગામી તારીખ 17 એપ્રિલના રોજ પ્રભુશ્રી રામ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થનાર છે ત્યારે મોરબીમાં રામનવમીના પાવન અવસરે સર્વે સનાતની હિન્દુ...

ગંગા ગાય રામશરણ થતા ગૌપ્રેમીએ સ્મશાનયાત્રા કાઢી

ગૌપ્રેમી કોને કહેવાય તે જોવું હોય તો રાપર તાલુકાના ભીમાસરમાં ગંગા નામની ગાય રામશરણ થતાં તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી જેમાં સૌ ગ્રામજનો જોડાયા...