ટીખળખોરોના ત્રાસ ને કારણે મોરબીનું મણીમંદિર ફરી બંધ
હાલ મણીમંદિરમાં નુકશાન પહોંચતા રિપેરીગ કરવા માટે બંધ રખાયું હોવાનો સંચાલકોએ નિર્દેશ આપ્યો
મોરબી : આજે મોરબીના ઐતિહાસિક નજરાણા સમાન ભવ્ય સ્થાપત્ય કલના બેનમૂન નમૂના સમાન મણિમંદિરને ચાલુ કર્યાના થોડા દિવસોમાં જ...
મોરબી : રફાળેશ્વર નજીક 2.92 કરોડના ખર્ચે જીપીસીબીની પ્રાદેશિક કચેરી નિર્માણ થશે
મોરબીના રફાળેશ્વર નજીક આજે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું અને ૨.૯૨ કરોડના ખર્ચે ત્રણ માળનું આધુનિક બિલ્ડીંગ તૈયાર કરાશે
રાજ્યના પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમારના શુભેચ્છા સંદેશ સાથે...
હળવદમાં તહેવારને ધ્યાને લઇ મામલતદારે કંદોઈ વેપારીઓ સાથે બેઠક યોજી ભાવબાંધણું કર્યું
વિવિધ મીઠાઈ તેમજ ફરસાણ મા રૂ.૨૦ નો ઘટાડો કરવામાં આવ્યો
હળવદ : હાલ ચાલી રહેલ શ્રાવણ માસ દરમિયાન આવતા વિવિધ તહેવારો ને ધ્યાને લઇ હળવદ મામલતદાર કચેરી ખાતે આજરોજ શહેરના કંદોઈ વેપારીઓ...
મોરબીમાં ભારે વરસાદથી શહેરમાં ઠેર ઠેર નુકશાની અને હાલાકીની તસવીરો
મોરબી : તાંજેતરમા પાછલા 2 દિવસથી વરસી રહેલા વરસાદ અને ઉપરવાસમાં પણ પડી રહેલા ભારે વરસાદને પગલે મોરબી શહેર પાણી પાણી થઈ ગયું છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાને અભાવે જ્યાં જુવો...
શુક્રવાર: મોરબીમાં વધુ એક કેસ સાથે આજના કુલ કેસ થયા 11, જ્યારે 8 લોકોને...
મોરબી જિલ્લાના કુલ કોરોના કેસની સંખ્યા થઈ 214 : સવારે વાંકાનેરના વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મૃત્યુ આંક થયો 15
મોરબી : મોરબી જિલ્લામાં આજે શુક્રવારે સાંજે એકી સાથે કોરોનાના 10 કેસ...