મોરબી : શનાળાના ગ્રામજનોએ ચોટીલાના શહીદ પરિવારને રૂ.50 હજારનો ફાળો અર્પણ કર્યો
વીર જવાનના પરિવારને મદદરૂપ થવાનો સરાહનીય પ્રયાસ
મોરબી : આર્મીમાં ફરજ બજાવતા ચોટીલાના વીર જવાન દેશની સરહદ પર શહીદ થયા હતા. ત્યારે શહીદ પરિવાર પ્રત્યે ઋણ અદા કરવાના ઉદેશથી મોરબીના શકત શનાળાના...
મોરબીના વાવડી રોડ પરના રેવા પાર્ક-1ને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ : લોકોને હાશકારો
મુંબઈથી થોડા દિવસો પહેલા મોરબીના વાવડી રોડ ઉપર આવેલ રેવાપાર્ક -1 માં રહેવા આવેલા ઉષાબેન પરમારનો અગાઉ કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી, તેમને તાકીદે હોસ્પિટલમાં ખસેડાયા હતા અને આરોગ્ય સહિતના...
મોરબી જિલ્લાના 12 નાયબ મામલતદાર અને 13 ક્લાર્ક-તલાટીઓની બદલી કરાઈ
મોરબી : હાલ મોરબી જિલ્લામાં જાણે બદલીની મોસમ ચાલી રહી હોય તેમ પોલીસ તંત્ર બાદ હવે મહેસુલ તંત્રમાં પણ ફેરફાર આવ્યા છે. જિલ્લા કલેકટર દ્વારા આજે 12 નાયબ મામલતદાર, 5...
મોરબીના વાઘપર ગામના યુવાનોની પુર દરમિયાન પ્રશંશનીય બચાવ કામગીરી
મોરબી : મોરબીના વાઘપર ગામના યુવાનોએ પુરની સ્થિતિ વખતે બચાવ કામગીરી હાથ ધરી હતી. વાઘપરથી મોરબીના રસ્તે વધારે પાણી ભરાઈ જતા આ યુવાનો ટ્રેકટર લઈને બચાવ કામગીરીમાં લાગી ગયા હતા જેમાં...
મોરબીની સાર્થક વિદ્યામંદિર ખાતે છઠ્ઠા તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી
સાર્થક વિદ્યામંદિર ખાતે નાતાલની ભારતીય સંસ્કૃતિ મુજબ તુલસી દિવસ તરીકે ઉજવણી કરીને ભારતીય સંસ્કૃતિની આગવી ગરીમાંનું જતન કરવાનો સંદેશ આપ્યો છે.
મોરબીના સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર દ્વારા નાતાલની ભારતીય સંસ્કૃતિને અનુરૂપ તુલસી...

















