Wednesday, March 4, 2026
Uam No. GJ32E0006963

મોરબીના વોર્ડ નં. 13માં વીજ પુરવઠાની સમસ્યાનો હલ લાવવા માંગ

મોરબી : મોરબીના વોર્ડ નં.13ના નગરપાલિકાના કાઉન્સિલર નગવાડીયા ભાનુબેન દ્વારા વીજ પુરવઠાની સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી છે. તેઓએ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબીના જેલ રોડ પર...

મોરબી : ગઈકાલે મંગળવારે લેવાયેલા 60 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે મંગળવારે નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસ સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ સાત કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી હાલ બે સારવાર હેઠળ છે અને એકનું મૃત્યુ નીપજ્યું...

મોરબીના સેવાભાવી યુવાન અને ઉદ્યોગપતિ ભવ્ય દારા નો આજે જન્મદિન

મોરબીના મોરબીના સેવાભાવી યુવાન અને ઉદ્યોગપતિ ભવ્ય દારા નો આજે જન્મદિન છે ત્યારે આજે તેને તેમના મિત્રવર્તુળ તેમજ સાગા સબંધીઓ તરફથી જન્મદિનની હાર્દિક શુભકામનાઓ મળી રહી છે ત્યારે આ તકે 'ધ...

ધોરાજી ખાતે મહાલક્ષ્મી ગરબી મંડળ ગ્રુપ દ્વારા કરાયુ હોલિકા દહન 

ધોરાજી શહેર ના મહાલક્ષ્મી શેરી મા મહાલક્ષ્મી ચોક ખાતે શ્રી મહાલક્ષ્મી ગરબી મંડળ ગ્રુપ દ્વારા હોલિકા દહન નુ આયોજન કરવામા આવ્યુ હતુ તેમા મોટી સંખ્યા મા લોકો એ પૂજા. અર્ચના...

મહેન્દ્રનગરમાં તલાટી અન્ય કામમાં રોકાયા હોવાથી વેરો ભરવામાં લોકોને હાલાકી

મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં તલાટી અન્ય કામોમાં રોકાયેલા હોવાથી લોકોને વેરો ભરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં લોકોની લાંબી કતારો જામે છે. કલાકો સુધી લોકોને અહીં ઉભા રહેવુ...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબી PGVCL ની અપીલને રદ્દ કરતો હુકમ કરતી અદાલત

મોરબી:  અપીલ કેસની હકીકત જોઇએ તો, પશ્ચીમ ગુજરાત વીજ કંપની લીમીટેડ (પી.જી.વી.સી.એલ.) મોરબીએ નામદાર નીચેની કોર્ટ પ્રીન્સીપાલ સીનીયર સીવીલ જજ સાહેબ આસોડીયા સાહેબે...