Sunday, July 20, 2025
Uam No. GJ32E0006963

મોરબીની સુદર્શન સોસાયટીના રહીશો દ્વારા ચુંટણી બહિષ્કારની ચીમકી અપાઈ !!

ચૂંટણી પૂર્વે ભૂગર્ભ, રોડ-રસ્તા અને પાણી, સ્ટ્રીટલાઇટની સમસ્યા ઉકેલવા માંગ મોરબી : હાલ મોરબીમાં લીલાપર-કેનાલ રોડ પર આવેલ સુદર્શન સોસાયટીમાં રહેતા ખીમજીભાઈ ટી. કાનાણી તથા સોસાયટીના સભ્યો દ્વારા મોરબી નગરપાલીકાના ચીફ ઓફિસરને...

મોરબીની સબ જેલના કેદીઓ અને જેલ સ્ટાફના કોરોના અંગેના સેમ્પલ લેવાયા

કોરોના મહામારીથી સમગ્ર દેશ અને દુનિયા પરેશાન છે ત્યારે જેલમાં રહેલા કેદીઓ તેમજ સ્ટાફના આરોગ્યની જાળવણી માટે સુચના અનુસાર  મોરબીની સબ જેલના તમામ કેદીઓ ને જેલના સ્ટાફના સેમ્પલ લેવામાં આવ્યા હતા

માળીયા મિયાણા ના નાના દહીંસરામાં જાહેરમાં જુગાર રમતા 6 ઝડપાયા

માળીયા (મી.) : માળીયા મિયાણાના નાના દહીંસરા ગામની સીમમાં રાત્રીના સમયે બેટરીના અજવાળામાં જાહેરમાં ગંજીપત્તાની હરજીતનો જુગાર રમતા 6 પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી પાડી 27100 રૂપિયાનો મુદ્દામાલ ઝપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ...

મોરબી: સિવીલ હોસ્પિટલમાં કોવિડ-19 ટેસ્ટ માટે લેબોરેટરી શરુ કરવા માંગણી

મોરબી : તાજેતરમાં એ-ગ્રેડ ધરાવતી મોરબીની સીવીલ હોસ્પિટલમાં કોવિડ–19ની લેબોરેટરી ચાલુ કરવા અંગે માંગ કરવામાં આવી છે. જેના માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મોરબી જિલ્લાના રમેશભાઈ રબારી દ્વારા મુખ્ય મંત્રી વિજયભાઈ...

મોરબીમા વિકાસ કામોને વેગ આપવામાં આવશે : નગરપાલિકા

ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો દ્વારા એકસૂત્રતા સાથે વિકાસ કામોને વેગવાન બનાવાયા હોવાનો દાવો મોરબી : હાલ મોરબી નગરપાલિકામાં બહુમતીવાળી ભારતીય જનતા પક્ષની સરકાર રચાયા બાદ શહેરના જુદા-જુદા વિકાસના કામો વેગવાન બનાવ્યા હોવાનું...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...