Wednesday, September 10, 2025
Uam No. GJ32E0006963

કોરોનામાં મૃત્યુ પામેલા હુતાત્માઓના કલ્યાણ માટે રામધન આશ્રમ ખાતે ભાગવત કથા યોજાઈ

ભાગવત કથા દરમિયાન કોરોના વિરિયર્સ ડોકટરો, પોલીસ અને પત્રકારોનું સન્માન કરાયું, સિનિયર સિટીજનોને કોરોનાની રસી પણ મુકાઈ મોરબી : હાલ મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમ ખાતે મહંત ભાવેશ્વરી બહેન તેમજ જય...

મોરબી: સાવસર પ્લોટમાંથી બે શખ્સોએ બાઈક ચોરી કરેલ હોવાની ફરિયાદ

ગત મે માસમાં બનેલા બનાવની ફરિયાદ મોડી નોંધાતા આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાની શક્યતા મોરબી : આજે મોરબીના સાવસર પ્લોટમાંથી બે શખ્સોએ બાઈક ચોરી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. જો કે ગત મે માસમાં...

મોરબીના ખરેડા ગામે નર્મદા કેનાલના પાણી ખેતરમાં ફરી વળતા લાખોનું નુકશાન

કેનાલનું કામ અધૂરૂ હોવા છતાં પાણી છોડાતા ડુંગળી-લસણના પાકમાં  પણ  લાખોનું નુકશાન મોરબી: હાલ નર્મદાની માઇનોર કેનાલના અધૂરા કામને કારણે તાલુકાના ખરેડા ગામના ખેડૂતના ખેતરમાં કેનાલના પાણી ફરી વળતા ડુંગળી-લસણના ઉભા પાકમાં...

રાજકોટ : ડો. યાજ્ઞિક રોડ પર ખુદ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા માસ્ક વગરના...

કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા લોકડાઉન સહિતના વિવિધ પગલાઓ લેવામાં આવી રહયા છે. સાથોસાથ લોકોને માસ્ક પહેરવા જાગૃત કરવા ખુદ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ મેદાને ઉતાર્યા છે। સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તથા વધુ સંખ્યામાં...

મોરબીમાં યુરિયા ખાતરની અછતથી માર્કેટિંગયાર્ડમાં ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ

મોરબી : તાજેતરમાં મોરબીના માર્કેટિંગ યાર્ડમાં ખાતરની અછતથી ખેડૂતોએ રોષ ઠાલવી ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો હતો. વહેલી સવારથી ખાતર લેવા માટે આવેલ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર નહીં મળતા ખેડૂતોએ આક્રોશ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં પોકસો તથા અપહરણ કેસના આરોપીઓનો નિર્દોષ છુટકારો

  મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી નં.૧ ધમ્મરનાથ ઉર્ફે વીશાનાથ રૂમાલનાથ પઢીયાર નાઓએ આ કામના...

હળવદના નવા અમરાપર ગામે કોંગ્રેસ અગ્રણીઓએ તંત્રની સાથે રહી પાણીનો નિકાલ કરાવ્યો

હળવદ : હળવદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કાયમી પાણી નિકાલની જગ્યા ઉપર દબાણ થઈ જવાના કારણે અનેક સ્થળો પર...

મોરબીમાં નવલખી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર મોતના ખાડા !!

મોરબી: મોરબીના નવલખી ફાટક નજીક આવેલા ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર નેકસસ સિનેમાથી મોરબી તરફ આવવાના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે...

વરસાદથી માળીયા પંથકમાં ખેડૂતોને નુકશાન, જિલ્લામાં અન્યત્ર ફાયદો

મોરબી : મોરબી શહેર-જિલ્લામાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદ વચ્ચે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને...

મહેન્દ્રનગરમાં ખાડાનું સામ્રાજ્ય : વાહનચાલકો પરેશાન

મોરબી: મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં સમર્પણ હોસ્પિટલ નજીક રોડ અતિ બિસ્માર હાલતમાં છે. રસ્તા પર અનેક ખાડાઓ પડ્યા છે. તેમજ હાલ ખાડામાં વરસાદી પાણી ભરાયા હોવાથી...